Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

દરેક વ્યક્તિને પોસ્ટ ઓફિસમાંથી મળશે 5000 જુઓ કઇ રીતે મળશે .

હાલમાં પોસ્ટ ઓફિસ માં દરરોજ તેના ગ્રાહકો માટે શ્રેષ્ઠ યોજનાઓ ઓફર કરાતી રહી છે. જેમાં ગ્રાહકોને સીધો લાભ મળી શકે. એમાં કે પોસ્ટ ઓફિસ સ્કીમ્સમાં રોકાણ એક સારો વિકલ્પ માનવામાં આવે છે.
ત્યારે આજ કારણ છે કે ભારતમાં રોકાણના ઘણા વિકલ્પો હોવા છતાં પણ લોકો પોસ્ટ ઓફિસ યોજનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે.
જેમકે જો તમે પણ દર મહિને ઘણી કમાણી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર જોહો. કારણ કે પોસ્ટ ઓફિસ તમારા માટે એક શાનદાર સ્કીમ લાવી છે. તેમાં જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસની “માસિક આવક યોજના”માં તમે બહુ ઓછા રોકાણ કરીને દર મહિને સારા પૈસા કમાશો .

આ તમામ યોજના હેઠળનું ખાતું રૂ.1000ના ગુણાંકમાં ખોલી શકાય છે. તેમજ આ રોકાણની મહત્તમ મર્યાદા એક ખાતામાં રૂ. 4.5 લાખ અને સંયુક્ત ખાતામાં રૂ. 9 લાખ છે. તો જણાવી દઈએ કે તમે આ સ્કીમમાં જે પણ રોકાણ કરો છો, તમને તેના આધારે માસિક રકમ મળે છે. આ યોજના હેઠળ વ્યાજ દર વાર્ષિક 6.6% છે. જો તમે એક ખાતામાં 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને વાર્ષિક 29,700 રૂપિયાનું વ્યાજ મળશે  .

संबंधित पोस्ट

ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓને વધુ એક ઝટકો, હવે આ ક્રિપ્ટો એક્સચેન્જ પર ટ્રેડિંગ કરાયું સસ્પેન્ડ

Karnavati 24 News

SBIના ગ્રાહકો સસ્તી હોમ લોનનો લાભ લેવા માગે છે, તો આ રીતે CIBIL સ્કોરનું ધ્યાન રાખો!

Karnavati 24 News

એક મહિના સુધી સિમ કાર્ડ રહેશે એક્ટિવ, આ છે Airtel, Jio અને Viના રિચાર્જ પ્લાન

Admin

RBIના ડિજિટલ રૂપિયાની શું પડશે અસર? જાણો નિષ્ણાતોના અભિપ્રાય

Karnavati 24 News

જથ્થાબંધ ફુગાવો ઓગસ્ટમાં ઘટીને 12.41% થયો, ડેટા કરવામાં આવ્યો જાહેર

Karnavati 24 News

ડીઝલ અને કેરોસીન ના ભાવ ખટાડવા ની માછીમારો ની માંગ

Karnavati 24 News
Translate »