Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

દરેક વ્યક્તિને પોસ્ટ ઓફિસમાંથી મળશે 5000 જુઓ કઇ રીતે મળશે .

હાલમાં પોસ્ટ ઓફિસ માં દરરોજ તેના ગ્રાહકો માટે શ્રેષ્ઠ યોજનાઓ ઓફર કરાતી રહી છે. જેમાં ગ્રાહકોને સીધો લાભ મળી શકે. એમાં કે પોસ્ટ ઓફિસ સ્કીમ્સમાં રોકાણ એક સારો વિકલ્પ માનવામાં આવે છે.
ત્યારે આજ કારણ છે કે ભારતમાં રોકાણના ઘણા વિકલ્પો હોવા છતાં પણ લોકો પોસ્ટ ઓફિસ યોજનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે.
જેમકે જો તમે પણ દર મહિને ઘણી કમાણી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર જોહો. કારણ કે પોસ્ટ ઓફિસ તમારા માટે એક શાનદાર સ્કીમ લાવી છે. તેમાં જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસની “માસિક આવક યોજના”માં તમે બહુ ઓછા રોકાણ કરીને દર મહિને સારા પૈસા કમાશો .

આ તમામ યોજના હેઠળનું ખાતું રૂ.1000ના ગુણાંકમાં ખોલી શકાય છે. તેમજ આ રોકાણની મહત્તમ મર્યાદા એક ખાતામાં રૂ. 4.5 લાખ અને સંયુક્ત ખાતામાં રૂ. 9 લાખ છે. તો જણાવી દઈએ કે તમે આ સ્કીમમાં જે પણ રોકાણ કરો છો, તમને તેના આધારે માસિક રકમ મળે છે. આ યોજના હેઠળ વ્યાજ દર વાર્ષિક 6.6% છે. જો તમે એક ખાતામાં 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને વાર્ષિક 29,700 રૂપિયાનું વ્યાજ મળશે  .

संबंधित पोस्ट

શેરબજારઃ બજેટ સત્રના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં મજબૂત ટ્રેડિંગ, સેન્સેક્સ 1000 પોઈન્ટ વધ્યો

Karnavati 24 News

કેન્દ્રએ રાજ્યોને ટેક્સ ટ્રાન્સફરના બે હપ્તા કર્યા જાહેર, જાણો કોને મળી કેટલી રકમ?

Karnavati 24 News

ઇડીની સખત કાર્યવાહીથી વીવો કંપનીમાં ફફડાટ, બંને ડાયરેક્ટરો દેશ છોડીને ભાગ્યા

Karnavati 24 News

પાકિસ્તાનના હાલ બેહાલ, ટામેટા 500 રૂપિયા કિલો તો ડુંગળીની કિંમત 400 રૂપિયાને પાર

Karnavati 24 News

INS Khuhari Memorial Diu: દીવના ચક્રતિર્થ બીચ પર બનશે યુદ્ધ જહાજ INS ખુખરી મેમોરિયલ

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 13 જાન્યુઆરી: આજે વ્યવસાયમાં સખત મહેનત, વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાથી અપેક્ષિત લાભ નહીં મળે.

Karnavati 24 News