Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
વિદેશ

યુક્રેનમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાવાના મામલે વિદેશ મંત્રાલય સક્રિય બન્યું, ગુજરાતથી વિગતો મંગાવાઈ

યુક્રેનમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાવાનો મામલો પેચીદો બન્યો છે. કેમ કે, મોટાભાગના દેશના વિદ્યાર્થીઓમાંથી ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે.

વિદેશ મંત્રાલય દ્વારા આ વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે ગુજરાત પાસેથી વિગતો મંગાવાઈ છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાવવા અંગે વિગતો મંગાવાઈ છે. આ વિગતો એકત્રિત કરી મોકલવામાં આવી રહી છે. મહેસૂલ વિભાગ દ્વારા ફસાયેલા વિદ્યાર્થીઓ અંગે વિદેશ મંત્રાલયને માહિતગાર કરાયું છે.

વિદ્યાર્થીઓને યોગ્ય મદદ કરવા રજૂઆત કરી છે. કેમ કે અગાઉ ગત રોજ વડોદરાના પરીવાર દ્વારા સરકારને રજૂઆત કરાઈ હતી. વડોદરા થી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેવું ની અંદર ફસાયા છે જેમને પોતાના વતન પરત ફરવા માટે પરિવારના રજૂઆત કરી હતી અને ફરી વાર સક્રિય થઇ સરકાર સુધી પહોંચાડી હતી.

રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. યુક્રેનની અંદર નિર્માણ થયેલી સ્થિતિના પગલે રસિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થાય તેવી સંભાવના રહેલી છે. જેના કારણે યુક્રેનમાં રહેલા ગુજરાતીઓ અને ગુજરાતમાંથી ત્યાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. યુક્રેનની 3.5 કરોડ વસ્તી માં 3.5 હજાર ગુજરાતીઓ, 600 વિદ્યાર્થીઓ સામેલ છે.
આ વિદ્યાર્થીઓ પોતાના વતન પરત ફરવા માટે અપીલ કરી રહ્યા છે.

संबंधित पोस्ट

ડોનાલ્ડ ટ્રમ્પ રિટર્ન્સ: ટ્રમ્પની 22 મહિના પછી ટ્વિટર પર વાપસી, મસ્કના પોલ પછી એકાઉન્ટ થયું એક્ટિવ

Admin

કોવિડ -19 રસીકરણ: આ દેશમાં રસીકરણ ફરજિયાત બની ગયું છે, 5 વર્ષના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને રસીકરણ કરવું આવશ્યક છે.

Karnavati 24 News

ચીનમાં લોકડાઉન: ચીનમાં બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં ફાટી શકે છે કોરોના ગ્રહણ, શહેરમાં લોકડાઉન લાગ્યું

Karnavati 24 News

પાકિસ્તાનમાં સાધારણ અધીસૂચના દ્વારા સેના પ્રમૂખની ફરી પુનઃનિયુક્તિ કરી શકશે PM

Admin

નોઇડામાં માલિકોએ 14 કૂતરાઓને રસ્તા પર બાંધ્યા; કહ્યું- હવે કુતરાઓને પાળવા નથી માંગતા

Karnavati 24 News

ત્રીજા વિશ્વયુદ્ધની ભયાનકતા! બાઇડનએ રશિયાને ચેતવણી આપી, કહ્યું કે જો હુમલો થશે તો યુક્રેન બદલો લેશે

Karnavati 24 News
Translate »