Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

વેરા વસુલાતની ઝુંબેશમાં એક દિવસમાં 184 મિલકત સીલ

તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલએ આસિસ્ટન્ટ કમિશનર તેમજ વોર્ડ ઓફિસરોની એક બેઠકમાં માર્ચના અંત સુધીમાં 95% વેરાની વસુલાત કરવાની સૂચના આપી હતી તે આધારે કોમર્શિયલ મિલકતોને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં વોર્ડ નંબર 1 થી 12 મા ગઈકાલે 184 મિલકતને સીલ મારવામાં આવ્યું હતું વેરા વસૂલાતની ઝુંબેશ શરૂ થઈ ત્યારથી તા.6થી આજ દિન સુધીછેલ્લા એક અઠવાડિયા દરમિયાન માં કોર્પોરેશને 1200 મિલકતને સીલ માર્યા હતા. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 25000થી વધુ રકમ ના મિલકતવેરા બાકી હોય તેવા 15000 બાકીદારોને નોટિસ આપી નાણાં ભરપાઇ કરવા જણાવ્યું છે. આ 15000 બાકીદારો પાસેથી અંદાજે રૂ.150 કરોડ ની વસુલાત કરવાની બાકી છે.

संबंधित पोस्ट

તળાજા તાલુકાના ઠળિયા ગામે જાહેર રસ્તા ઉપર નાખવામાં આવેલ ઉકરડા તાત્કાલિક ભરી લેવા સરપંચ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી

Karnavati 24 News

કોલસા મંત્રાલય આજે ગુજરાતના ગાંધીનગર ખાતે વાણિજ્યિક કોલસા ખાણ હરાજી પર ત્રીજો રોડ શો યોજશે

Gujarat Desk

આજે વસંત પંચમી – જીવજંતુ કલ્યાણ દિવસ તરીકે ઉજવાશે

Gujarat Desk

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે અમરેલીમાં ૧૦૦ બેડની મલ્ટીસ્પેશિયાલિટી ધર્મજીવન હોસ્પિટલનો શુભારંભ

Gujarat Desk

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવો જાણો .

Karnavati 24 News

અમરેલીના SP પર વકીલ આનંદ યાજ્ઞિકનો આરોપ, SPની હાજરીમાં પાયલ ગોટીને માર મરાયો હતો

Gujarat Desk
Translate »