Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

વેરા વસુલાતની ઝુંબેશમાં એક દિવસમાં 184 મિલકત સીલ

તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલએ આસિસ્ટન્ટ કમિશનર તેમજ વોર્ડ ઓફિસરોની એક બેઠકમાં માર્ચના અંત સુધીમાં 95% વેરાની વસુલાત કરવાની સૂચના આપી હતી તે આધારે કોમર્શિયલ મિલકતોને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં વોર્ડ નંબર 1 થી 12 મા ગઈકાલે 184 મિલકતને સીલ મારવામાં આવ્યું હતું વેરા વસૂલાતની ઝુંબેશ શરૂ થઈ ત્યારથી તા.6થી આજ દિન સુધીછેલ્લા એક અઠવાડિયા દરમિયાન માં કોર્પોરેશને 1200 મિલકતને સીલ માર્યા હતા. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 25000થી વધુ રકમ ના મિલકતવેરા બાકી હોય તેવા 15000 બાકીદારોને નોટિસ આપી નાણાં ભરપાઇ કરવા જણાવ્યું છે. આ 15000 બાકીદારો પાસેથી અંદાજે રૂ.150 કરોડ ની વસુલાત કરવાની બાકી છે.

संबंधित पोस्ट

રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ૨૨થી ૨૬ ડિસેમ્બર ભવ્યાતિભવ્ય અમૃત મહોત્સવનું આયોજન

Admin

 જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો પારો ફરીથી પરત ફરતાં આંશિક રાહત: 16.2 ડિગ્રી તાપમાન

Karnavati 24 News

સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ દ્વારા સૌ પ્રથમ વખત મીડિયા કર્મીઓ સાથે સીધા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Karnavati 24 News

 ભાજપના નેતાઓ જ PM મોદીની અપીલ માનતા નથી, જાફરાબાદ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉમટી લોકોની ભીડ

Karnavati 24 News

કોડીનાર તાલુકાના છાછર ગામે સિંહો દ્વારા રાત્રી દરમિયાન ગામમાં ઘૂસી જતાં બે ગાય ઉપર હુમલો કર્યો હતો.

Karnavati 24 News

 ખંભાળીયાના આસામીનું રૂા.6 કરોડની કિંમતનું વહાણ ઈરાન નજીક દરિયામાં ડુબ્યુ

Karnavati 24 News