Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ઝૂંપડપટ્ટી વસાહતની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર

પૂર્વ વિપક્ષી નેતા અને હાલના કોંગી કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે, પછાત વર્ગના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા સહિતના વિકાસકાર્યો માટે બજેટ આવકની 10 ટકાની મર્યાદામાં ખર્ચની જોગવાઈ છે. પરંતુ પછાત વર્ગની આ નાણાકીય સહાય ખોટી રીતે અન્ય જગ્યાએ ખર્ચવામાં આવી રહી છે . ચાલુ વર્ષે આ રકમના વપરાય તો આવતા વર્ષે કેરી ફોરવર્ડ નિયમ મુજબ આયોજન કરવાનું હોય છે. તેવી કાયદામાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં આ નાણાંનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ ગેરરીતિ બંધ કરી ગરીબોને તેમના હકનો હિસ્સો મળે તે મુજબ વ્યવસ્થા કરવી જોઈએ . તેમજ રાજ્ય સરકારની અલગ-અલગ ગ્રાન્ટો માંથી પણ જરૂરિયાત મંદ લોકો નો હક બનતા હોય છે જેથી કાયદાની જોગવાઇ મુજબ તે ગ્રાન્ટમાંથી પણ ગરીબોના હક્ક માટે અલાયદી જોગવાઈ કરવા માંગણી છે.

संबंधित पोस्ट

અમદાવાદમાં સેન્સ પ્રક્રીયામાં આજે ઘાટલોડિયા બેઠક પરથી માત્ર એક જ નામ ભૂપેન્દ્ર પટેલનું સામે આવ્યું

Admin

મેઘાલય પછી, ત્રિપુરામાં પણ એકલા ચલો રેની રણનીતિ પર ભાજપ

Admin

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ટુંક સમયમાં પહોંચશે ગાંધીનગર, વિધાનસભાગૃહને 11 વાગે સંબોધશે

Karnavati 24 News

પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

Karnavati 24 News

પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે – રવિશંકર પ્રસાદે રાજકોટમાં કહી આ વાત

Admin

ગુજરાત સ્થાપના દિવસે ચંદેરિયામાં BTP અને AAPનું ગઠબંધન, મહાસંમેલન યોજાશે

Karnavati 24 News
Translate »