Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ઝૂંપડપટ્ટી વસાહતની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર

પૂર્વ વિપક્ષી નેતા અને હાલના કોંગી કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે, પછાત વર્ગના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા સહિતના વિકાસકાર્યો માટે બજેટ આવકની 10 ટકાની મર્યાદામાં ખર્ચની જોગવાઈ છે. પરંતુ પછાત વર્ગની આ નાણાકીય સહાય ખોટી રીતે અન્ય જગ્યાએ ખર્ચવામાં આવી રહી છે . ચાલુ વર્ષે આ રકમના વપરાય તો આવતા વર્ષે કેરી ફોરવર્ડ નિયમ મુજબ આયોજન કરવાનું હોય છે. તેવી કાયદામાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં આ નાણાંનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ ગેરરીતિ બંધ કરી ગરીબોને તેમના હકનો હિસ્સો મળે તે મુજબ વ્યવસ્થા કરવી જોઈએ . તેમજ રાજ્ય સરકારની અલગ-અલગ ગ્રાન્ટો માંથી પણ જરૂરિયાત મંદ લોકો નો હક બનતા હોય છે જેથી કાયદાની જોગવાઇ મુજબ તે ગ્રાન્ટમાંથી પણ ગરીબોના હક્ક માટે અલાયદી જોગવાઈ કરવા માંગણી છે.

संबंधित पोस्ट

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા યોજવામાં આવ્યા

Karnavati 24 News

વલસાડ જિલ્લા કક્ષાનો “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો

સોનિયા-રાહુલને EDની નોટિસઃ નેશનલ હેરાલ્ડ કેસમાં 8મી જૂને હાજર થવાનું કહેવામાં આવ્યું, સુરજેવાલાએ કહ્યું- સરમુખત્યારશાહી સરકાર ડરી ગઈ

Karnavati 24 News

‘ભારત જોડો યાત્રા પર હુમલો, સફળતાનો સંકેત’, કોંગ્રેસે કહ્યું- યાત્રા પછી ખતમ થઈ જશે ભાજપ

રાજ્યના નાગરિકોની સલામતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ચાર ટેકનોલોજી આધારિત સુવિધાઓનું લોકાર્પણ..

Karnavati 24 News

સાવરકર પર થયેલા વિવાદને લઈને કોંગ્રેસ સાથે ગઠબંધન તોડી શકે છે ઠાકરે? ઉદ્ધવ જૂથના નેતાનો સંકેત

Admin
Translate »