Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ઝૂંપડપટ્ટી વસાહતની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર

પૂર્વ વિપક્ષી નેતા અને હાલના કોંગી કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે, પછાત વર્ગના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા સહિતના વિકાસકાર્યો માટે બજેટ આવકની 10 ટકાની મર્યાદામાં ખર્ચની જોગવાઈ છે. પરંતુ પછાત વર્ગની આ નાણાકીય સહાય ખોટી રીતે અન્ય જગ્યાએ ખર્ચવામાં આવી રહી છે . ચાલુ વર્ષે આ રકમના વપરાય તો આવતા વર્ષે કેરી ફોરવર્ડ નિયમ મુજબ આયોજન કરવાનું હોય છે. તેવી કાયદામાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં આ નાણાંનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ ગેરરીતિ બંધ કરી ગરીબોને તેમના હકનો હિસ્સો મળે તે મુજબ વ્યવસ્થા કરવી જોઈએ . તેમજ રાજ્ય સરકારની અલગ-અલગ ગ્રાન્ટો માંથી પણ જરૂરિયાત મંદ લોકો નો હક બનતા હોય છે જેથી કાયદાની જોગવાઇ મુજબ તે ગ્રાન્ટમાંથી પણ ગરીબોના હક્ક માટે અલાયદી જોગવાઈ કરવા માંગણી છે.

संबंधित पोस्ट

વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રી એક જ સ્ટેજ પર જોવા મળ્યા, રક્ષા શક્તિ યુનવર્સિટીમાં વિદ્યાર્થીઓ પહેલીવાર પદવી લેશે

Karnavati 24 News

શું એકનાથ શિંદેને ઝટકો આપશે ફડણવીસ? ઉદ્ધવ જૂથના દાવાથી રાજકીય હલચલ તેજ

Admin

ભાજપે ચૂંટણીની તૈયારીઓ કરી શરૂ;CM પટેલની પાર્લામેન્ટ્રી બોર્ડમાં એન્ટ્રી

Karnavati 24 News

ભારત બાયોગેસ એનર્જી લી. ના ગ્રીન એનર્જી અને ઓર્ગેનિક મિશનના કાર્યને બિરદાવતા મુખ્યમંત્રી

Karnavati 24 News

ગુજરાતના રાજકારણમા મોટા સમાચાર, અલ્પેશ કથિરીયા-ધાર્મિક માલવિયા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા

Karnavati 24 News

રાજકીય ભૂકંપ-બીટીપી આપ નું ગઠબંધન તૂટ્યું,છોટુ વસાવાએ આપ પર કર્યા પ્રહાર