Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ઝૂંપડપટ્ટી વસાહતની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર

પૂર્વ વિપક્ષી નેતા અને હાલના કોંગી કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે, પછાત વર્ગના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા સહિતના વિકાસકાર્યો માટે બજેટ આવકની 10 ટકાની મર્યાદામાં ખર્ચની જોગવાઈ છે. પરંતુ પછાત વર્ગની આ નાણાકીય સહાય ખોટી રીતે અન્ય જગ્યાએ ખર્ચવામાં આવી રહી છે . ચાલુ વર્ષે આ રકમના વપરાય તો આવતા વર્ષે કેરી ફોરવર્ડ નિયમ મુજબ આયોજન કરવાનું હોય છે. તેવી કાયદામાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં આ નાણાંનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ ગેરરીતિ બંધ કરી ગરીબોને તેમના હકનો હિસ્સો મળે તે મુજબ વ્યવસ્થા કરવી જોઈએ . તેમજ રાજ્ય સરકારની અલગ-અલગ ગ્રાન્ટો માંથી પણ જરૂરિયાત મંદ લોકો નો હક બનતા હોય છે જેથી કાયદાની જોગવાઇ મુજબ તે ગ્રાન્ટમાંથી પણ ગરીબોના હક્ક માટે અલાયદી જોગવાઈ કરવા માંગણી છે.

संबंधित पोस्ट

 ખેડા જિલ્લા ની 415 ગ્રામપંચાયતો ચૂંટણી માટે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું

Karnavati 24 News

અહેમદ પટેલના ઈશારે ગોધરાકાંડ બાદ તિસ્તાને મળ્યા 30 લાખ, SITની એફિડેવિટમાં થયો ખુલાસો

Karnavati 24 News

રાષ્ટ્રપતિ પદના NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મળ્યું વધુ એક પક્ષનું સમર્થન

Karnavati 24 News

અમદાવાદ જિલ્લાના વિવિધ વિધાનસભા મતદાર વિભાગોના ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્ર અંગે જાહેર નોટિસ

Admin

રાષ્ટ્રપતિ ભવન-પીએમ આવાસમાંથી 1000 થી વધુ ઐતિહાસિક કલાકૃતિઓ ગુમ, વિક્રમસિંઘેએ આ વાત કહી

Karnavati 24 News

સુખવિન્દર સિંહ સુખુ બનશે હિમાચલ પ્રદેશના નવા સીએમ! નિર્ણય પર પાર્ટીથી નારાજ પ્રતિભા સિંહ

Admin
Translate »