Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

શાહે આલમ મિલત નગરમાં રસીકરણ અભીયાન હાથ ધરવામાં આવ્યું

શાહે આલમ મિલત નગર ના સામાજિક કાર્યકર્તા શ્રી ફારુખ શેખ ના જણાવ્યા મુજબ આજ રોજ તા.૬/૦૧/૨૦૨૨ ના રોજ ઇસનપુર પોલીસ સ્ટેશન અને AMC ના સહયોગ થી શાહે આલમ વિસ્તાર મા કોરોના વિરુદ્ધ રસીકરણ અભીયાન હાથ ધરવામાં આવ્યું જેમાં ઇસનપુર પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી ડી. ડી. ગોહેલ સાહેબ અને દાણીલીમડા ના યુવા કોર્પોરેટર શ્રી સૈજાદ ખાન પઠાણ હાજર રહી ને બધાને પ્રોત્સાહિત કર્યા હતા અને આ જાહેર કાર્યક્રમ માં (૧) ડેપ્યુટી કમિશનર શ્રી ત્રિવેદી સાહેબ (૨) શ્રી ડૉ. તેજસ શાહ (૩) શ્રી ડૉ. હિરેન (૪) શ્રી ઈમરાન ભાઇ મકરાણી (૫) કોર્પોરેટર રમીલા બેન પરમાર (૬) સામાજિક કાર્યકર્તા લાડુ બેન (૭) સામાજિક કાર્યકર્તા પરવિંબાનું હાજર રહ્યા હતા અને આ રસીકરણ નું જન જાગૃતિ કાર્યક્રમ સફળ રહ્યો હતો ને જાગૃત નાગરિકોએ રસી ના ડોઝ લઈ ને આ રસીકરણ કાર્યક્રમ ને સફળ બનાયો હતો

રિપોર્ટર
સહિદ કુરેશી
મેહરુંન નિશા

 

संबंधित पोस्ट

SP સંજય ખરાતે ખાખીને દાગ લગાડનાર ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા,સમગ્ર કેસની તપાસ DYSPને સોંપી

 વાઘોડિયા રોડ પર તુટેલા ઢાંકણામાંથી ગાય વરસાદી કાંસમાં ખાબકી, ફાયર જવાનોએ રેસ્ક્યૂ કરી

Karnavati 24 News

પાટણ જીલ્લાના રાધનપુરના મર્ડરના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી પેરોલ ફલો સ્કવોડ – પાટણ

Admin

 અમરેલી : વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઇ

Karnavati 24 News

ભરૂચ માં શાળા સંચાલકો બન્યા બેફામ,ગાઈડ લાઇન ની કરી ઐસીતેસી

Karnavati 24 News

REET-2022 આજે જ અરજી ભરો: 25 થી 27 સુધી, તમે ફોર્મમાં સુધારો કરી શકશો; આરબીએસઈએ બે વાર તારીખ લંબાવી છે

Karnavati 24 News