Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

શાહે આલમ મિલત નગરમાં રસીકરણ અભીયાન હાથ ધરવામાં આવ્યું

શાહે આલમ મિલત નગર ના સામાજિક કાર્યકર્તા શ્રી ફારુખ શેખ ના જણાવ્યા મુજબ આજ રોજ તા.૬/૦૧/૨૦૨૨ ના રોજ ઇસનપુર પોલીસ સ્ટેશન અને AMC ના સહયોગ થી શાહે આલમ વિસ્તાર મા કોરોના વિરુદ્ધ રસીકરણ અભીયાન હાથ ધરવામાં આવ્યું જેમાં ઇસનપુર પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી ડી. ડી. ગોહેલ સાહેબ અને દાણીલીમડા ના યુવા કોર્પોરેટર શ્રી સૈજાદ ખાન પઠાણ હાજર રહી ને બધાને પ્રોત્સાહિત કર્યા હતા અને આ જાહેર કાર્યક્રમ માં (૧) ડેપ્યુટી કમિશનર શ્રી ત્રિવેદી સાહેબ (૨) શ્રી ડૉ. તેજસ શાહ (૩) શ્રી ડૉ. હિરેન (૪) શ્રી ઈમરાન ભાઇ મકરાણી (૫) કોર્પોરેટર રમીલા બેન પરમાર (૬) સામાજિક કાર્યકર્તા લાડુ બેન (૭) સામાજિક કાર્યકર્તા પરવિંબાનું હાજર રહ્યા હતા અને આ રસીકરણ નું જન જાગૃતિ કાર્યક્રમ સફળ રહ્યો હતો ને જાગૃત નાગરિકોએ રસી ના ડોઝ લઈ ને આ રસીકરણ કાર્યક્રમ ને સફળ બનાયો હતો

રિપોર્ટર
સહિદ કુરેશી
મેહરુંન નિશા

 

संबंधित पोस्ट

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવો જાણો .

Karnavati 24 News

 ઓમિક્રૉનના કેસ વધતા 12 રાજ્યમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર રોક

Karnavati 24 News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

બેફીકરાઇથી માસ્ક પહેર્યા વગર ફરનારા હવે ચેતી જજો, વડોદરા પોલીસે ફરી શરૂ કર્યું આ કામ

Karnavati 24 News

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

અંકલેશ્વર કોસમડી માર્ગ પર ટ્રકની અડફેટે બાઇક સવાર યુવાન નું કમકમાટીભર્યું મોત

Karnavati 24 News