Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જામનગરમાં છાતીમાં દુખાવો ઉપડતા વૃદ્ધનું મોત

જામનગરમાં સેન્ટ્રલ બેંક બાજુમાં લુહારશાળમાં રહેતા એક વૃદ્ધનું છાતીમાં દુખાવો ઉપડતા મૃત્યુ નીપજ્યું છે. સીટી એ ડીવીજન પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં અપમૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુબજ, શહેરના સેંટ્રલ બેંક લુહારશાળ જંડુભટની શેરીમાં રહેતા સુધાકરભાઇ અનંતરાય દવે ઉવ ૫૯ વાળાને ગઈ કાલે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. દરમિયાન તેઓને શહેરની જી.જી. હોસ્પીટલમા સારવારમા લઇ જવાયા હતા. જોકે સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહ પરત સોંપ્યો હતો.

संबंधित पोस्ट

સાવરકુંડલામાં રાજ દરબાર ગઢ ખંડેર બન્યો ,ઈમલો હટાવી રીનોવેશન કરવાની માંગણી ઉઠી

Admin

ઇન્સ્પેકશન કમેટીના ચેરમેન તરીકે બી.એડ. કોલેજ , નગરાળાનું ઇન્સ્પેકશન કરી ખૂટતા સૂચનો કર્યા

Karnavati 24 News

પાટડીના ધામા ગામમાં માયનોર કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતના ઈસબગુલના પાકને મોટા પાયે નુકશાન

Karnavati 24 News

 દાહોદના અનાસ- રાછરડા ખાતે યોજાયુ ભગત સંમેલન યોજાયું

Karnavati 24 News

વઢવાણના કોઠારીયા પાસે અકસ્માતમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો

Admin

રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ૨૨થી ૨૬ ડિસેમ્બર ભવ્યાતિભવ્ય અમૃત મહોત્સવનું આયોજન

Admin