Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જામનગરમાં છાતીમાં દુખાવો ઉપડતા વૃદ્ધનું મોત

જામનગરમાં સેન્ટ્રલ બેંક બાજુમાં લુહારશાળમાં રહેતા એક વૃદ્ધનું છાતીમાં દુખાવો ઉપડતા મૃત્યુ નીપજ્યું છે. સીટી એ ડીવીજન પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં અપમૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુબજ, શહેરના સેંટ્રલ બેંક લુહારશાળ જંડુભટની શેરીમાં રહેતા સુધાકરભાઇ અનંતરાય દવે ઉવ ૫૯ વાળાને ગઈ કાલે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. દરમિયાન તેઓને શહેરની જી.જી. હોસ્પીટલમા સારવારમા લઇ જવાયા હતા. જોકે સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહ પરત સોંપ્યો હતો.

संबंधित पोस्ट

પાટણ જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સંસદસભ્ય તથા ધારાસભ્યઓના પ્રશ્નો બાબતે ચર્ચા કરાઇ

Karnavati 24 News

લીમખેડામાં હિન્દુ નવુ વર્ષ અને ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

Karnavati 24 News

અમદાવાદ શહેર માં આયોજિત ૧૪૫મી રથયાત્રાના શુભપ્રસંગે શુભકામનાઓ

Karnavati 24 News

બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન નામદાર હાઇકોર્ટે ફગાવી

Gujarat Desk

શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી, જ્યોત મિલાપ બાદ શક્તિદ્વાર ખાતે યોજાશે

Gujarat Desk

અમદાવાદમાં બેફામ થાર ચાલકે પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ, વાહન ચાલકોને પણ લીધા અડફેટે

Gujarat Desk
Translate »