Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમદાવાદ શહેર માં આયોજિત ૧૪૫મી રથયાત્રાના શુભપ્રસંગે શુભકામનાઓ

અખબારી યાદી

અમદાવાદ શહેર માં આયોજિત ૧૪૫મી રથયાત્રાના શુભપ્રસંગે શુભકામનાઓ પાઠવવા અને શ્રી જગન્નાથ મંદિરના દર્શન તથા મંદિરના મહંતશ્રી મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજના અભિવાદન માટે એનસીપી પાર્ટી ના બધા જ હોદ્દેદારો અને કાર્યકરો ની શુભેચ્છા મુલાકાત તારીખ 30-06-2022ના રોજ શ્રી જગન્નાથ મંદિર, જમાલપુર ખાતે બપોરે 3.30 કલાકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ પ્રદેશ ઇન્ચાર્જ મહામંત્રી શ્રી નિકુલસિંહ તોમર, અમદાવાદ શહેર પ્રભારી શ્રી હેમાંગ શાહ અને અમદાવાદ શહેર પ્રમુખશ્રી આકાશ સરકારની આગેવાનીમાં કરવામાં આવશે.

શ્રી પરેશ દુધાત
પ્રવક્તા, એન.સી.પી.
અમદાવાદ શહેર.

संबंधित पोस्ट

કોરોના બ્લાસ્ટ:વાઈબ્રન્ટના 10 દિવસ પહેલાં શહેરમાં 9 સહિત જિલ્લામાં કોરોનાના 17 કેસ

Karnavati 24 News

વલ્લભીપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની હાજરી

Karnavati 24 News

સુરતના મહારાણા પ્રતાપ ચોક ગોડાદરાથી મગોબ પુણા પાટીયા સુધી કરણી સેના રેલી યોજીને સભા યોજશે

Karnavati 24 News

 જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા યુનિવર્સીટીના પેપર લીકનો વિરોધ

Karnavati 24 News

ગોંડલ શહેર અને તાલુકા ભાજપ 4 રાજ્યોમાં ભાજપની સ્પષ્ટ બહુમતી આવતા પરિવાર દ્વારા ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો

Karnavati 24 News

ભાવનગરના સિંચાઈ વિભાગના તત્કાલીન અધિકારીએ રાષ્ટ્રીયકક્ષાનો ’સ્કોચ’ઇજનેરી એવોર્ડ જીતી ભાવનગર જિલ્લાનો પરચમ દેશમાં લહેરાવ્યો રાષ્ટ્રના વિકાસ માટે

Admin