અખબારી યાદી
અમદાવાદ શહેર માં આયોજિત ૧૪૫મી રથયાત્રાના શુભપ્રસંગે શુભકામનાઓ પાઠવવા અને શ્રી જગન્નાથ મંદિરના દર્શન તથા મંદિરના મહંતશ્રી મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજના અભિવાદન માટે એનસીપી પાર્ટી ના બધા જ હોદ્દેદારો અને કાર્યકરો ની શુભેચ્છા મુલાકાત તારીખ 30-06-2022ના રોજ શ્રી જગન્નાથ મંદિર, જમાલપુર ખાતે બપોરે 3.30 કલાકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ પ્રદેશ ઇન્ચાર્જ મહામંત્રી શ્રી નિકુલસિંહ તોમર, અમદાવાદ શહેર પ્રભારી શ્રી હેમાંગ શાહ અને અમદાવાદ શહેર પ્રમુખશ્રી આકાશ સરકારની આગેવાનીમાં કરવામાં આવશે.
શ્રી પરેશ દુધાત
પ્રવક્તા, એન.સી.પી.
અમદાવાદ શહેર.