Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

 રાજ્યમાં કોવિડ પૂર્વે જ નર્સોની તંગી

એક તરફ ગુજરાતમાં કોવિડના કેસો વધી રહ્યા છે તે સમયે રાજ્ય સરકારની સમીક્ષામાં જણાવાયું છે કે રાજ્યમાં નર્સિંગ સ્ટાફ અને પેરા મેડીકલ સ્ટાફ તરીકે ઓળખાતા કર્મચારીઓમાં 53 ટકાની ઘટ છે અને હવે તે કેમ પૂરી કરવી તે અંગે ચિંતા કરાશે. નીતિ આયોગ સાથેની બેઠકમાં કોરોનાના મુકાબલા માટે જે જે તૈયારીઓ છે તેમાં આ વાત બહાર આવી હતી. જેમાં જાહેર આરોગ્ય કેન્દ્રો જે પીએચસી સહિતના નામે ઓળખાય છે તેમાં પેરામેડીકલ સ્ટાફની 53 ટકા તંગી છે જ્યારે જિલ્લા હોસ્પિટલોમાં સ્પેશ્યાલીસ્ટ તબીબોમાં 37 ટકાની તંગી છે. રાજ્યમાં જે બાળકો જન્મે છે તે તમામ નોંધાતા નથી અને 87.3 ટકા જ જન્મ નોંધાય છે જો કે મૃત્યુમાં 100 ટકા નોંધણી થાય છે તેવો રાજ્ય સરકારનો દાવો છે. રાજ્ય સરકાર તેના કુલ બજેટના 7.24 ટકા આરોગ્ય પાછળ ખર્ચે છે.

संबंधित पोस्ट

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે સાવલી રોડ પરથી કન્ટેનરમાં લઇ જવાતો રૂ. 38.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

Gujarat Desk

મિનેસોટાના 2 ધારાસભ્યોને શંકાસ્પદ લક્ષ્યાંકિત હુમલામાં ગોળી મારી, ભૂતપૂર્વ સ્પીકર મેલિસા હોર્ટમેનનું મોત

Gujarat Desk

આંતરરાષ્ટ્રીય મ્યુચ્યુઅલ ફંડ્સમાં તેજી : રોકાણકારોનું વળતર પ્રત્યે વધતું આકર્ષણ…!!

Gujarat Desk

નવસારીમાં હડકાયા કૂતરાઓનો આતંક : 4 દિવસમાં 70થી વધુ લોકોને બચકા ભર્યા

Gujarat Desk

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

આજ નું પંચાંગ (24/09/2025)

Gujarat Desk
Translate »