Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

 રાજ્યમાં કોવિડ પૂર્વે જ નર્સોની તંગી

એક તરફ ગુજરાતમાં કોવિડના કેસો વધી રહ્યા છે તે સમયે રાજ્ય સરકારની સમીક્ષામાં જણાવાયું છે કે રાજ્યમાં નર્સિંગ સ્ટાફ અને પેરા મેડીકલ સ્ટાફ તરીકે ઓળખાતા કર્મચારીઓમાં 53 ટકાની ઘટ છે અને હવે તે કેમ પૂરી કરવી તે અંગે ચિંતા કરાશે. નીતિ આયોગ સાથેની બેઠકમાં કોરોનાના મુકાબલા માટે જે જે તૈયારીઓ છે તેમાં આ વાત બહાર આવી હતી. જેમાં જાહેર આરોગ્ય કેન્દ્રો જે પીએચસી સહિતના નામે ઓળખાય છે તેમાં પેરામેડીકલ સ્ટાફની 53 ટકા તંગી છે જ્યારે જિલ્લા હોસ્પિટલોમાં સ્પેશ્યાલીસ્ટ તબીબોમાં 37 ટકાની તંગી છે. રાજ્યમાં જે બાળકો જન્મે છે તે તમામ નોંધાતા નથી અને 87.3 ટકા જ જન્મ નોંધાય છે જો કે મૃત્યુમાં 100 ટકા નોંધણી થાય છે તેવો રાજ્ય સરકારનો દાવો છે. રાજ્ય સરકાર તેના કુલ બજેટના 7.24 ટકા આરોગ્ય પાછળ ખર્ચે છે.

संबंधित पोस्ट

પાટણમાં ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ ઝૂંબેશ અંતર્ગત પ્રભારીમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે 89.86 કરોડના 74 કામોનું થયું લોકાર્પણ/ખાતમુહૂર્ત

Admin

હળવદના ચરાડવા ગામે ઉકરડામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

Karnavati 24 News

ધુળેટીના સવારે હોળી પ્રગટાવતું એક માત્ર ગામ બાંઠીવાડા : અનોખી હોળીમાં મહિલાઓ ઢોલ વગાડતા જોવો અનેરો લ્હાવો,લઠ્ઠમાર હોળીમાં ઘોડાપુર

Karnavati 24 News

ગુજરાતના દરિયાકાંઠેથી ઝડપાયું 400 કરોડનું ડ્રગ્સ, 6 પાકિસ્તાનીની ધરપકડ

Karnavati 24 News

લતાજીને શ્રદ્ધાંજલિ આપવા ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો

Karnavati 24 News

અમદાવાદનું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યું

Karnavati 24 News