Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

 રાજ્યમાં કોવિડ પૂર્વે જ નર્સોની તંગી

એક તરફ ગુજરાતમાં કોવિડના કેસો વધી રહ્યા છે તે સમયે રાજ્ય સરકારની સમીક્ષામાં જણાવાયું છે કે રાજ્યમાં નર્સિંગ સ્ટાફ અને પેરા મેડીકલ સ્ટાફ તરીકે ઓળખાતા કર્મચારીઓમાં 53 ટકાની ઘટ છે અને હવે તે કેમ પૂરી કરવી તે અંગે ચિંતા કરાશે. નીતિ આયોગ સાથેની બેઠકમાં કોરોનાના મુકાબલા માટે જે જે તૈયારીઓ છે તેમાં આ વાત બહાર આવી હતી. જેમાં જાહેર આરોગ્ય કેન્દ્રો જે પીએચસી સહિતના નામે ઓળખાય છે તેમાં પેરામેડીકલ સ્ટાફની 53 ટકા તંગી છે જ્યારે જિલ્લા હોસ્પિટલોમાં સ્પેશ્યાલીસ્ટ તબીબોમાં 37 ટકાની તંગી છે. રાજ્યમાં જે બાળકો જન્મે છે તે તમામ નોંધાતા નથી અને 87.3 ટકા જ જન્મ નોંધાય છે જો કે મૃત્યુમાં 100 ટકા નોંધણી થાય છે તેવો રાજ્ય સરકારનો દાવો છે. રાજ્ય સરકાર તેના કુલ બજેટના 7.24 ટકા આરોગ્ય પાછળ ખર્ચે છે.

संबंधित पोस्ट

સુરતના ડુમસમાં ભરતીના મોજામાં કાકા-ભત્રીજી તણાયા,કાકાની નજર સામે જ ૧૭ વર્ષની ભત્રીજી ડૂબી જતાં નીપજ્યું મોત.!

Karnavati 24 News

વન રક્ષક પરીક્ષા મામલે મોટો ખુલાસો થયો, પાલીતાણા ક્લાસીસ સંચાલકે કરી કબુલાત

Karnavati 24 News

ભાવનગર રેલવે ડિવિઝનની કિડ્સ હટ સ્કૂલ ખાતે ૨મત ગમત સ્પર્ધા

Admin

સાંતલપુરના રાણીસરમાં 15 દિવસથી પાણીના અભાવે લોકો પરેશાન . . . .

Admin

 વડીયાના હનુમાન ખીજડિયા ગામમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

Karnavati 24 News

મણીનગર બેસ્ટ હાઇસ્કૂલ પાસે અકસ્માત સર્જાયો

Admin