Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

 શ્રી અન્નપૂર્ણા મહોત્સવ પ્રસંગે માતાજી સન્મુખ રંગબેરંગી નયનરમ્ય રંગોળીનો મનોરથ યોજાયો

પાટણ શહેરના સોનીવાડા સ્થિત શ્રી વાઘેશ્વરી માતાજીની પોળ વાઘેશ્વરી માતાજીના મંદિર પરિસર ખાતે આયોજિત શ્રી અન્નપૂર્ણા મહોત્સવ પ્રસંગે ગઈકાલે મંગળવારના રોજ અન્નપૂર્ણા માતાજી સન્મુખ નયનરમ્ય રંગોળીનો મનોરથ યોજાયો હતો. નોંધનીય છે કે રંગોળીનો મનોરથ સુનિલભાઈ વિરૂપ્રસાદ ભાઈ સોની પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો. શ્રી અન્નપૂર્ણા મહોત્સવ સમિતિની મહિલા મંડળની બહેનો દ્વારા સુંદર અને આકર્ષક રંગોળી શ્રી અન્નપૂર્ણા માતાજી સન્મુખ તૈયાર કરવામાં આવી હતી. જેનાં દર્શન માટે મોટી સંખ્યામાં પાટણની ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. માતાજી સન્મુખ તૈયાર કરવામાં આવેલ આ નયનરમ્ય રંગોળીનાં દર્શન ભક્તજનો કરી શકે તે ઉદેશ્યથી આ રંગોળી મંદિર પરિસર ખાતે બે દિવસ માટે રાખવામાં આવશે તેવું મહોત્સવ સમિતિનાં કાર્યકરોએ જણાવ્યું હતું.

संबंधित पोस्ट

जैन मंदिर में चोरों ने चुराए 4 किलो चांदी के छत्र और मुकुट , 10 हजार की नगदी चोरी

Admin

UPSC में असिस्टेंट डायरेक्टर के पदों पर निकली भर्तियां अधिक जानकारी के लिए नीचे क्लिक करें

Karnavati 24 News

अध्यक्ष दीपक अरोड़ा के धर्मकोट पहुंचने पर विधायक लाडी धोस ने गर्मजोशी से स्वागत किया

Admin

जयपुर – चित्रकूट थाने का कांस्टेबल और सेवानिवृत्त डीएसपी सोनीपत में घूस लेते गिरफ्तार

Karnavati 24 News

रविवार का व्रत करने से बढ़ता है यश। जाने और भी फायदे।

Admin

सीएम धामी ने ए.पी.जे अब्दुल कलाम इंजीनियरिंग कॉलेज में जिला प्रशासन एवं सेवायोजन विभाग के संयुक्त तत्वावधान में आयोजित रोजगार मेले का उद्घाटन किया।

Admin
Translate »