Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

 શ્રી અન્નપૂર્ણા મહોત્સવ પ્રસંગે માતાજી સન્મુખ રંગબેરંગી નયનરમ્ય રંગોળીનો મનોરથ યોજાયો

પાટણ શહેરના સોનીવાડા સ્થિત શ્રી વાઘેશ્વરી માતાજીની પોળ વાઘેશ્વરી માતાજીના મંદિર પરિસર ખાતે આયોજિત શ્રી અન્નપૂર્ણા મહોત્સવ પ્રસંગે ગઈકાલે મંગળવારના રોજ અન્નપૂર્ણા માતાજી સન્મુખ નયનરમ્ય રંગોળીનો મનોરથ યોજાયો હતો. નોંધનીય છે કે રંગોળીનો મનોરથ સુનિલભાઈ વિરૂપ્રસાદ ભાઈ સોની પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો. શ્રી અન્નપૂર્ણા મહોત્સવ સમિતિની મહિલા મંડળની બહેનો દ્વારા સુંદર અને આકર્ષક રંગોળી શ્રી અન્નપૂર્ણા માતાજી સન્મુખ તૈયાર કરવામાં આવી હતી. જેનાં દર્શન માટે મોટી સંખ્યામાં પાટણની ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. માતાજી સન્મુખ તૈયાર કરવામાં આવેલ આ નયનરમ્ય રંગોળીનાં દર્શન ભક્તજનો કરી શકે તે ઉદેશ્યથી આ રંગોળી મંદિર પરિસર ખાતે બે દિવસ માટે રાખવામાં આવશે તેવું મહોત્સવ સમિતિનાં કાર્યકરોએ જણાવ્યું હતું.

संबंधित पोस्ट

વ્હીલચેર પર બેસીને પલભરમાં આર્ટ દોરી બતાવનાર 12 વર્ષનો અયાન ડયુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સામે લડી રહ્યો છે, બિમારીથી સાજા થવા 16 કરોડની જરૂર હોવાથી શરુ કરાયું #iloveayaan કેમ્પેઈન

Admin

Soaked Nuts: डायबिटीज मरीजों के लिए ‘जड़ी-बूटी’ से कम नहीं भीगे नट्स, इससे करें दिन की शुरुआत, मिलेंगे फायदे ही फायदे

Karnavati 24 News

વલસાડ અભયમે વ્યસની પતિ પાસેથી 4 વર્ષના બાળકનો કબજો લઈ માતા સાથે મિલન કરાવ્યું

Karnavati 24 News

पूरे होंगे फाइनेंशियल गोल:बच्चे की पढ़ाई से लेकर शादी के लिए तैयार होगा फंड; जानें PPF, NSC, सुकन्या में कौन सी स्कीम बेहतर

Karnavati 24 News

Vastu Tips : ખોટી દિશામાં ટીવી મુકવાથી થાય છે ધનનું નુકસાન, જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

Admin

મહિલાએ એકસાથે આપ્યો 9 બાળકોને જન્મ, 19 મહિના પછી મળી હોસ્પિટલમાંથી રજા

Admin