Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

 કાનાલુસ ગામે પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામે મજુર વસાહતમાંથી ગઈ કાલે સાંજે રામપતિ રૂખી રજવાર ઉ.વ ૪૬ રહે ૧૦ લેબર કોલોની બ્લોક નં ૩/૧૦ વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે દિનેશ કુમાર જવાહરરામ ચંદ્રવંશીએ જાણ કરતા મેઘપર પોલીસે સ્થળ પર પહોચી મૃતદેહનો કબજો સંભાળી હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કોઈપણ અગમ્ય કારણસર અથવા કોઈ પણ કુદરતી રીતે મરણ ગયા અંગેનો બનાવ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

संबंधित पोस्ट

સુરતમાં ગાડી ચાલકની બેદરકારીના કારણે 4 વર્ષની નાની બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો

Gujarat Desk

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

સોમનાથ થી હરિદ્વાર સુધીની સીધી ટ્રેન શરૂ કરવા જૂનાગઢવાસીઓની માંગ

Karnavati 24 News

પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલે છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Gujarat Desk

ઝોન અને તાલુકાકક્ષાની સ્પર્ધા તા.૦૫/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૦૧/૨૦૨૫ દરમિયાન યોજાશે

Gujarat Desk

રાજ્યના નગરો-મહાનગરોમાં ઈઝ ઓફ લિવિંગ વધારવા એક જ દિવસમાં એકસાથે ૫૩૭ કરોડ રૂપિયા વિવિધ વિકાસ કામો માટે મંજૂર કર્યા

Gujarat Desk
Translate »