Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મંત્રીશ્રીઓ સાથે પરામર્શ કરવા રચાયેલી સ્થાયી પરામર્શ સમિતિમાં વાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી સરદારજી ઠાકોરનો સમાવેશ



(જી.એન.એસ) તા.૨૧

ગાંધીનગર,

મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પરામર્શ સમિતિમાં સભ્ય તરીકે વાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી સરદારજી ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના મંત્રીશ્રીઓ પોતાના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલ સંબંધિત બાબતોમાં વિચાર વિનિમય માટે કેબિનેટ કક્ષાના તેમજ સ્વતંત્ર હવાલો ધરાવતાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓના અધ્યક્ષસ્થાને ૧૧ ધારાસભ્યોની પરામર્શ સમિતિની રચના કરવામાં આવી છે. તેમ, નાયબ સચિવ શ્રી, વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગની યાદીમાં જણાવાયું છે.

संबंधित पोस्ट

ગાંધી નિર્વાણ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શ્રદ્ધાંજલિ : બે મિનિટ મૌન

Gujarat Desk

અમદાવાદમાં પ્રમુખસ્વામીની 100મી જન્મજયંતિની પર 600 એકરમાં પ્રમુખસ્વામી નગર બનાવાયું, આ છે તૈયારીઓ

Admin

બ્રેકિંગ :- બોટાદ ઝેરી લઠ્ઠાકાંડ બાદ ગૃહવિભાગની મોટી કાર્યવાહી

Karnavati 24 News

અગવડ પડતાં સૂત્રો દ્વાર મેડલ માહીતી… જુઓ પાર્કિંગ 👆

Karnavati 24 News

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે ગઢડા પાસે દરોડો કરી પાંચચરખી કાર્બોસેલ સહિત લાખોનો મુદામાલ ઝડપી કાર્યવાહી હાથ

Admin

જામનગરના 21 વર્ષના યુવાનનું નિંદ્રાધીન અવસ્થામાં હૃદય બંધ થઇ જવાથી મૃત્યુ થયું

Gujarat Desk
Translate »