Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગાંધી નિર્વાણ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શ્રદ્ધાંજલિ : બે મિનિટ મૌન



(જી.એન.એસ) તા. 30

ગાંધીનગર,

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિએ ગાંધી નિર્વાણ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

 રાજભવન પરિસરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજભવન પરિવારના તમામ અધિકારીઓ – કર્મચારીઓએ સવારે 11.00 વાગ્યે મૌન પાડીને પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

संबंधित पोस्ट

૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતા ગામો સાથે અન્ય ગામોને સાંકળી ક્લસ્ટર બનાવીને માળખાકીય સુવિધા વિકસાવાશે : પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ

Gujarat Desk

બેગુસરાયમાં CTET પાસ ઈ-રિક્ષાવાળા!

Karnavati 24 News

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર

Gujarat Desk

નર્મદા ડેમ સિવાય ગુજરાતના આ ડેમો પણ ભયજન સપાટી પર, નીચાણવાળા વિસ્તારો એલર્ટ મોડ પર

Karnavati 24 News

૩૦મી જાન્યુઆરી – “શહીદ દિન” દેશના શહીદ વિરો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર

Gujarat Desk

ગુજરાત એલએસએ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા વર્ષ 2024-25 માટે ગુજરાતની ચોથી સ્ટેટ બ્રોડબેન્ડ કમિટીની બેઠક બોલાવવામાં આવી

Gujarat Desk
Translate »