Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

સૌ. યુનિવર્સિટીમાં આજથી બે દિવસ રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન: ૧૨૫ થી વધુ અધ્યાપકો, રીસર્ચ સ્કોલર્સ તથા વિદ્યાર્થીઓ જોડાશે

સૌ. યુનિવર્સિટીમાં આજથી બે દિવસ રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન: ૧૨૫ થી વધુ અધ્યાપકો, રીસર્ચ સ્કોલર્સ તથા વિદ્યાર્થીઓ જોડાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવનમાં “Recent Trends on Applied Statistics & Data Science ” In the memory of 100th Birthday of Prof. M.N. Das વિષય પર ર૮-૨૯, જાન્યુઆરીના રોજ બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં રીસર્ચ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ એકઝીકયુટીવ ડાયરેક્ટર આર.બી. બર્મન, ICMR, દિલ્હીના એડીશનલ ડાયરેક્ટર જનરલ પદ્મ સિંઘ, ઈન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઈન્સ્ટિટ્યુટ, કોલકતાના પૂર્વ પ્રોફે. બીકાસ સિન્હા, IASRI, દિલ્હીના કન્સલ્ટન્ટ એડવાઈઝર એ.કે. નીગમ કી-નોટ સ્પીકર તરીકે તથા સમગ્ર ભારતમાંથી જુદા જુદા વિષય નિષ્ણાંતો આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં પ્રતિભાગીઓને માર્ગદર્શન આપશે. આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં સમગ્ર ભારતમાંથી ૧૨૫ થી વધુ અધ્યાપકો, રીસર્ચ સ્કોલર્સ તથા વિદ્યાર્થીઓ ભાગ લેશે.રાષ્ટ્રીય કોન્ફરન્સનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ છે. આ રાષ્ટ્રીય કોન્ફરન્સની સફળતા માટે પ્રોફે. કિશોરભાઈ આટકોટીયા, ડો. દિશા રાંક તથા ડો. મયુર સવસાણી સહિતના કાર્યરત છે.

संबंधित पोस्ट

चांद नवाब 2.0: गम्भीरता दिखाने के लिए नाले में उतरे पाकिस्तानी रिपोर्टर और घटना का वीडियो वायरल

Karnavati 24 News

महापुरुष राजयोग: सिर्फ एक दिन में बदल जाएगा 5 राशियों का भाग्य, छूई हर चीज सोना बन जाएगी।

Admin

नवजोत सिद्धू पहुंचे मूसेवाला की हवेली, सरकार पर साधे निशाने

Admin

अगर संक्रमित व्यक्ति की अस्पताल में मौत होती है तो उसे कोविड मौत के रूप में मानें: उच्च न्यायालय

Karnavati 24 News

56 दिन बाद गाजियाबाद को मिला स्थाई एसएसपी : अस्थाई कैप्टन मुनिराज बने स्थाई, पलाश बंसल बने अलीगढ़ के एसपी

Karnavati 24 News

વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાના હસ્‍તે ટોકનરૂપ 15 જેટલા રોજગાર નિમણૂંકપત્રો, એપેન્‍ટિીસ કરારપત્રો અને ઇ- શ્રમ કાર્ડનું વિતરણ કરાયું

Karnavati 24 News