Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સાંતલપુરના રાણીસરમાં 15 દિવસથી પાણીના અભાવે લોકો પરેશાન . . . .

સાંતલપુર તાલુકાના છેવાડે આવેલા રાણીસર ગામમાં છેલ્લા 15 દિવસથી લોકોને પીવાના પાણીના પૂરતા અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં પીવાના પાણી માટે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાંતલપુર તાલુકાના ગામડાઓમાં તાલુકાના રાણીસર ગામમાં 130 મકાનો આવેલા છે જેની વસ્તી અંદાજિત 500 થી વધુ છે. આ લોકોને સતત 15 દિવસથી પીવાનું પાણી મળતું નથી, જ્યારે ત્રણ દિવસથી પાણી બંધ છે. આ અંગે જરારભાઈ ભટ્ટીએ જણાવ્યું હતું કે, 15 દિવસથી પાણીની સમસ્યા છે, જ્યારે છેલ્લા ત્રણ દિવસથી પાણી આવતું નથી. શિયાળામાં પાણી ઓછું હોય તો પણ પીવા માટે પૂરતું પાણી મળતું નથી જો શિયાળામાં આ વિસ્તારના લોકોને પીવાનું પાણી નહીં મળે તો ઉનાળામાં આ વિસ્તારના લોકોને શું મુશ્કેલી પડશે. સાંતલપુર તાલુકાના ગામડાઓમાં તાલુકાના રાણીસર ગામમાં 130 મકાનો આવેલા છે જેની વસ્તી અંદાજિત 500 થી વધુ છે. આ લોકોને સતત 15 દિવસથી પીવાનું પાણી મળતું નથી, જ્યારે ત્રણ દિવસથી પાણી બંધ છે.  . . .  . . .  .

संबंधित पोस्ट

રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ૨૨થી ૨૬ ડિસેમ્બર ભવ્યાતિભવ્ય અમૃત મહોત્સવનું આયોજન

Admin

પાટણ શહેર ના પંચોલી પાડા વિસ્તારમાં રૂપિયા 12 લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું

Karnavati 24 News

પાસપોર્ટના અરજદારો માટે ખુશીના સમાચાર: કાલ શનિવારે પણ રાજકોટની પાસપોર્ટ ઓફિસ રહેશે ચાલુ

Admin

જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે જૂનાગઢમાં 700 શિક્ષકો દ્વારા વિશાળ રેલી યોજી સૂત્રોચાર

Karnavati 24 News

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૪ એપ્રિલે યોજાનારી પરીક્ષા સંદર્ભે દાહોદ જિલ્લાના તાલુકા મથકો ઉપર ૯૦ કેન્દ્ર, ૧૦૪૦ બ્લોકમાં કુલ ૩૧૧૮૦ ઉમેદવારો પરીક્ષા આપશે.

Karnavati 24 News

બાબા દરબાર પહોંચ્યા ત્રણ શંકાસ્પદો પોલીસ કસ્ટડીમાં, સુરક્ષા એજન્સીઓ પૂછપરછમાં લાગી

Admin