Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

ગુજરાત વિધાનસભા ચુંટણી-૨૦૨૨ સંદર્ભે રાજકીય પક્ષો તથા ઉમેદવારો માટેની આદર્શ આચારસંહિતા બાબત

આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ સંદર્ભે કોઇપણ વ્યકિતને ચુંટણી આચાર સંહિતાનો ભંગ થાય તેવા સંદેશા SMS અને Social Media ના માધ્યમથી મળે તો ભારતીય દંડ સંહીતા તથા લોક પ્રતિનિધિ ધારો-૧૯૫૧ તથા ચુંટણી આચાર સંહિતા-૧૯૬૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ રેલવે, અમદાવાદ દ્વારા અમો આઇ.એમ.કોંઢીયા, નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, પશ્ચિમ રેલવે, અમદાવાદ નોડલ અધિકારી તરીકે અમારી નિમણુંક કરવામાં આવી છે. Monitoring SMS/Social Media જિલ્લાના નોડલ અધિકારી તરીકે અમારી નિમણુંક કરવામાં આવેલ છે.

જે કોઇ વ્યકિતને આવા સંદેશા મળે અને તેઓ આ અંગે ફરીયાદ કે રજુઆત કરવા માંગતા હોઇ તેમણે આવા સંદેશાની વિગત અને સંદેશા મોકલનારની વિગત અત્રેની કચેરી દ્વારા નિયત કરવામાં આવેલ મો.ન. ૯૯૭૮૪-૦૭૮૮૧ તથા પશ્ચિમ રેલવે, અમદાવાદ કંટ્રોલ રૂમ નંબર-૦૭૯-૨૭૫૨૩૩૨૦ ઉપર મોકલીને જાણ કરવી

संबंधित पोस्ट

ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એવી વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત IT કંપની કોમનેટ (COMnet) હવે અમદાવાદના આંગણે

Karnavati 24 News

75 મા સ્વાતંત્ર દિવસ નિમિતે આઝાદી નો અમૃત મહોત્સવ મણીનગર વોડ ના મીલત નગર મા સુર્યાનગર પાસે સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો .+

Karnavati 24 News

सरकारी नौकरियां: आईबीपीएस ने विभिन्न क्षेत्रीय ग्रामीण बैंकों में 8106 पदों पर भर्ती की है, उम्मीदवार 27 जून तक आवेदन कर सकते हैं

Karnavati 24 News

ગ્રીન ઈકો બજાર કર્ણાવતી ક્લબમાં ટકાઉ જીવનને પ્રોત્સાહન આપે છે

Karnavati 24 News

गाजियाबाद में पबजी गन बेचने के नाम पर ठगी : 100 गेम यूजर्स से 20 लाख रुपये से ज्यादा की ठगी

Karnavati 24 News

सरकारी नौकरी: हरियाणा लोक सेवा आयोग ने कृषि विकास अधिकारी के पद पर भर्ती की है, उम्मीदवार 16 जून तक आवेदन करें.

Karnavati 24 News