Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ઊના શહેરમાં મુશ્કિલ-કુશા ફિ મેડીકલ કેમ્પ યોજાયો . . .

ઊનામાં મુશ્કિલ-કુશા ફિ મેડીકલ કેમ્પ યોજાયો

ઉના શહેરમાં ફ્રી મેડિકલ કે પ્રાતા લોકો મોટી સંખ્યામાં આવ્યા અને પોતાની જે તબિયત અને કોઈ જાતની બીમારી હશે તે ડોક્ટર સાહેબને કહી હતી અને આ ફ્રી કેમ્પમાં તમામ દવાઓ આપવામાં આવી હતી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી રાખવામાં આવ્યો હતો જેમાં હિંદુ મુસ્લિમ ભાઈ તમામ લોકોએ આ કેપમાં આવી અને લાભ લીધો હતો

ઇસ્લામ ધર્મના પયગંબર સાહેબના જન્મ દિવસના મહીનામાં કુશા મુશ્કિલ ફ્રિ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાતના નામાંકિત નિષ્ણાંતો ઉનામાં અઝ ઝહરા (સ) એજ્યુકેશનલ અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રારા તમામ લોકોને નિદાન કરી દવા આપવામાં આવી હતી. આ તકે ડો.એમ એ સુંદરાણી, ડો. એમ એ કુરેશી, ડો.લેસ્ટર પરેરા, ડો.બાબુલ શેખ, ડો.એન એ સુંદરાણી આ તમામ નામાંકીત ડોક્ટરોએ સર્વરોગ નિદાન કેમ્પમાં સેવા આપી હતી. જેમાં ઉના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ લીધો હતો. અને અઝ ઝહરા (સ) એજ્યુકેશનલ અને ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. આવા માનવ હિતના કાર્ય કરતા રહે તે માટે ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવ્યા હતા.

संबंधित पोस्ट

અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું

Gujarat Desk

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મનું નિરીક્ષણ કર્યું

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં જશે

Gujarat Desk

પ્રાંતિજના આમોદરા ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્નોત્સવ 2025 યોજાયો

Gujarat Desk

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહન અન્વયે ૧૭,૬૯૫ કેસ કરી રૂ. ૩૦૯.૨૫ કરોડની વસુલાત કરાઈ: મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

Gujarat Desk

 દેશમાં અત્યાર સુધી ઓમિક્રૉનના 161 કેસ, 42 દર્દી સ્વસ્થ થયા

Karnavati 24 News
Translate »