Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

જેના દ્વારા દિલના દ્વાર ખુલે તેને દિવાળી કહેવામાં આવે છે

ગિરનાર તીર્થ ની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસુરિજી મહારાજની નિશ્રામાં ચતુર્માસની ઉજવણી કરાઈ રહી છે દરમિયાન પદ્મદર્શન વિજયજી મહારાજે કહ્યું હતું કે દિવાળીના દિવસોમાં માત્ર ઘરની સાફ સફાઈ જ કરવાની નથી પણ હૃદયની અંદર રહેલી શ્યામલતાને દૂર કરી શુકલતા ને પ્રાપ્ત કરવાની છે દિવાળી સમયની ઉજવણી પર્વ છે વર્ષ દરમિયાન થયેલી ઉપલબ્ધિઓની ઉજવણીનો આ તહેવાર છે ભારતીય સંસ્કૃતિમાં દિવાળી પર્વ નું મહત્વ અદકેરું છે કેલેન્ડરના ડટ્ટાનું અંતિમ પાનું આજે છે આવતીકાલે એ પણ ખરી જશે જીવનના વર્ષો અને અંતિમ શ્વાસ નીકળી જશે સતકર્મોની પ્રેરણા આપતું પર્વ એટલે દિવાળી સાચી દિવાળીની ઉજવણી અનાથઆશ્રમમાં અશક્તઆશ્રમો અંધજનોના આશ્રમોમાં અને પીડિતોની વહારે જઈને એના મોઢા મીઠા કરાવી થઈ શકે છે દિવાળીના દિવસે પ્રભુ મહાવીર દેવનું નિર્માણ થયું હતું પ્રભુનું નિર્માણ પ્રભુ માટે મુક્તિ છે માટે સારું કહેવાય પણ આપણા હૈયામાંથી પ્રભુનું નિર્માણ ના થવું જોઈએ જૈન માટે આજનો દિવસ આઘાત અને શોકનો દિવસ છે દિનદુખિયા અને જરૂરતમંદોની આતરડી ઠારવી તે દિવાળીની ઉજવણી છે

संबंधित पोस्ट

વડોદરા: સયાજી હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ મહિલા દર્દી રાતે અચાનક ભાગી જતા તંત્રમાં દોડધામ

Karnavati 24 News

પરિક્રમાનો આજે મધ્યરાત્રીથી પ્રારંભ થાય એ પૂર્વે ત્રણેક લાખ યાત્રિકો ઉમટીયા

Admin

એસજી હાઈવેના નવ ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા છે પણ ઓવરબ્રિજ પર નથી

Admin

સુરત-સિટી બસના કારણે અકસ્માતથી ફરી એક મહિલાનું મોત, ઉમરા પોલીસે નોંધી ફરીયાદ

Admin

વડોદરા: વડોદરામાં રિક્ષા અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, રિક્ષાના કુરચે કુરચા ઊડ્યા, 3 બાળકો સહિત પરિવારના 5 સભ્યોના મોત

Admin

ભાવનગર મહાપાલિકા ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરાયા

Admin