Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

કચ્છમાં એક્ટિવ કોરોનાના કેસનો આંકડો ૬૦ ને પાર : આજે નવા ૧૭ કેસ નોંધાયા

કોરોનાની ઝપેટમાં આવી ગયેલા કચ્છમાં કુલ એક્ટિવ કેસનો આંકડો ૬૦ ને પાર થવા પામ્યો છે. આજે ૧૭ નવા કેસ નોંધાયા છે. જે પૈકી ૧૦ કેસ શહેરી વિસ્તારમાં અને ૭ ગ્રામીણ વિસ્તારમાં નોંધાયા છે. આજે સર્વાધિક ૧૦ કેસ ભુજમાં નોંધાયા છે. ગુજરાતમાં આજે કોવિડના નવા ૯૬૮ કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે કચ્છમાં ઓમીક્રોનનો એક પણ કેસ આજે નોંધાયો નથી. આ સાથે હવે તંત્રને વધુ સતર્ક બનવાની જરૂર છે. જેથી ગત વર્ષની જેમ બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરની અછતને કારણે નિર્દોષ વ્યક્તિઓને જીવ ગુમાવવા ન પડે.

संबंधित पोस्ट

PM મોદીએ નવા વાણિજ્ય ભવનનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું યોગ્ય સમયે સરકારી કામ કરવાનું અમારું લક્ષ્ય

Karnavati 24 News

ભરૂચ જિલ્લા કોંગ્રેસે નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ ઉપર સહી ફેંકી, 8 કાર્યકરોની અટકાયત

Karnavati 24 News

અરુણાચલ પ્રદેશ: સીએમ પેમા ખાંડુના ભાઈનું નિધન, બીજેપી ધારાસભ્ય હતા જંબે તાશી

Admin

શહેરના રિંગરોડ સ્થિત સબજેલની જમીન ઉપર પાલિકાના નવા વહીવટી ભવનને રાજ્ય સરકારે મંજૂરીની મ્હોર મારી

Karnavati 24 News

અરવલ્લી જિલ્લા માં લોકભાગીદારી સાથે બનશે પોલીસ ચોકી બનશે .

Admin

ગુજરાત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વાગત કરતા જવાહરભાઈ ચાવડા

Karnavati 24 News