Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

અમદાવાદજૂની પેન્શન યોજના,100 દિવસ રોજગારી અને 8 રૂપિયામાં જમવાનું અપાશે- કોંગ્રેસ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો અનેક વચનો તથા વાયદા લઈને જનતાની વચ્ચે જઈ રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે અગાઉ 8 વચનો લોકોને આપ્યા હતા ત્યારે હવે વધુ 3 વચનો કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા છે જેમાં જૂની પેન્શન યોજના,100 દિવસ રોજગારી અને 8-8 રૂપિયામાં ભોજન આપવાના છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે ગુજરાત આવ્યા હતા.રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક વચનો આપ્યા હતા.ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો 8 વચનો આપ્યા છે તે પુરા કરવામાં આવશે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વધુ 3 વચનો આપવામાં આવ્યા છે.કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા વધુ 3 વચનોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસની સરકાર બનશે તો 2004 બાદ રિટાયર્ડ થયેલા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના મુજબ પેન્શન આપવામાં આવશે.રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ગરીબ નાગરિકો માટે રસોડું શરૂ કરવામાં આવશે જેમાં ગરીબોને 8-8 રૂપિયામાં બાંનવ ટાઈમ જમવાનું આપવામાં આવશે.શહેરી વિસ્તારમાં 365 દિવાસમાંથી 100 દિવસ રોજગારી પણ આપવામાં આવશે.

संबंधित पोस्ट

 કાલાવડના નગરપીપળીયા ગામે ટ્રકે ૧૧ કેવીના વીજપોલને ઠોકરે ચડાવી એક લાખની નુકસાની પહોચાડી

Karnavati 24 News

લખનૌમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની : PM મોદી અને ગૌતમ અદાણી લખનૌ પહોંચ્યા, યુપીની અર્થવ્યવસ્થાને 1 લાખ કરોડ બનાવવા પર ભાર

Karnavati 24 News

સુરત જીલ્લાના ઓલપાડમાં 4 વર્ષની બાળકી પ્લાસ્ટીકના ભુંગળામાં ફસાઈ જતા મોત નીપજ્યું

Karnavati 24 News

ગુજરાત પ્રવાસ પર વધુ એક કેન્દ્રીય નેતાઃ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ બે દિવસના ગુજરાત પ્રવાસે છે

 ચાણસ્માની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એઇડ્સ જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

Karnavati 24 News

પાટણના વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે પર્યટકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા શહેર ભાજપના પૂર્વ પ્રમુખે સાંસદને પત્ર લખ્યો

Karnavati 24 News