Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ ઉન્સીલ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો તેમજ વાચક વર્ગ માટે પોરબંદર ખાતે લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ ઉન્સીલ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો તેમજ વાચક વર્ગ માટે પોરબંદર ખાતે લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું . શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા મહેર જ્ઞાતિના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવા વર્ગ તેમજ સાહિત્યના વાચક વર્ગ માટે પોરબંદર ખાતે મહેર વિદ્યાર્થી ભવન ખાતે પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવેલ હતું . આ પુસ્તકાલય માટે સંસ્થાના ઉપપ્રમુખ જતેન્દ્રભાઇ વદરના સંકલનથી મહેર ઓફિસર્સ ગ્રુપમાંથી વિમલભાઇ ઓડેદરા , મૂળુભાઇ ગોઢાણીયા , જીતેન્દ્રભાઇ વદર , નાથાભાઇ દિવરાણીયા સહિતના અધિકારીઓના અનુદાનથી સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો તથા રાજકોટ સીટી કાઉન્સીલના પ્રમુખ નાગેશભાઇ ઓડેદરાના આર્થિક સહયોગથી સાહિત્યના પુસ્તકોનું અનુદાન પ્રાપ્ત થયેલ તેમજ પ્રીતિબૈન બાપોદરાના માર્ગદર્શન દ્વારા પોરબંદર ખાતે સંસ્થા દ્વારા પુસ્તકાલયની રચના કરવામાં આવેલ છે.કર્નલ રાજેશસિંહ તથા દાતા નાગેસભાઇ ઓડેદરાના વરદ હસ્તે આ પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવેલ હતું . આ પુસ્તકાલય લોકાર્પણ કાર્યક્ર મમાં સંસ્થાના ઉપપ્રમુખ બચુભાઇ આંત્રોલીયા , લાખાભાઇ કેશવાલા તથા નવઘણભાઇ એલ . મોઢવાડીયા , સંસ્થાના ટ્રસ્ટી અરજનભાઇ ખીસ્તરીયા , લેફ , રોહિત ધાનખાર ( નેવલ બેઇઝ પોરબંદર ) , નાયબ સુબેદાર નિખીલેશ , સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ રાણાભાઇ સીડા , ભોજાભાઇ આગ , નિલેશભાઇ પરમાર , કેશુભાઇ ખૂંટી , રાણાભાઇ ઓડેદરા , હમીરભાઇ ખીસ્તરીયા સહિતના કાર્યકર્તા ભાઇઓ તથા બહેી સંખ્યામાં વિદ્યાર્થી ભાઇઓ તથા બહેનો હાજર રહ્યા હતા.આ પુસ્તકાલય ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ કાર્યાલય , મહેર વિદ્યાર્થી ભવન , એરપોર્ટ રોડ , માધવાણી કોલેજ સામે રાન પેટ્રોલિયમ સર્વિસ રોડ પોરબંદર ખાતે સોમથી શનિ સવારે ૯.૩૦ થી સાંજે ૬:૩૦ સુધી ખુલ્લુ રહેશે . આ પુસ્તકાલયનો વધુમાં વધુ લાભ લેવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવે છે .

संबंधित पोस्ट

पूरे होंगे फाइनेंशियल गोल:बच्चे की पढ़ाई से लेकर शादी के लिए तैयार होगा फंड; जानें PPF, NSC, सुकन्या में कौन सी स्कीम बेहतर

Karnavati 24 News

इंडियन बैंक ने भरे हैं 312 पद, अफसर बनने का सुनहरा मौका, 63 से 90 हजार तक होगी सैलरी

Karnavati 24 News

10वीं की परीक्षा में फेल होने के बाद उत्तर प्रदेश के नाबालिग की आत्महत्या से मौत: पुलिस |

Karnavati 24 News

नकदी के साथ पकड़े गए झारखंड कांग्रेस के 3 विधायक गिरफ्तार, पार्टी ने किया निलंबित

Karnavati 24 News

मोगा जिले में शास अभियान कार्यक्रम 28 फरवरी 2023 तक जारी रहेगा

Admin

युद्ध और बर्फीले तूफान से जूझ रहे यूक्रेन में एक सप्ताह की यात्रा के घर लौटे छात्रों ने ली राहत की सांस

Karnavati 24 News