Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

દેત્રોજ – રામપુરા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા મામલદાર અને તાલુકા વિકાસ અધિકારી ને આવેદપત્ર પાઠવ્યુ

દેત્રોજ – રામપુરા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા દેત્રોજ મામતદાર અને તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યુ
દેત્રોજ – રામપુરા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા આજે દેત્રોજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ છે આવેદનપત્ર જણાવ્યા અનુસાર  પંચાયત તલાટી કમ મંત્રી સંવર્ગ ના પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ ન આવતા આવતીકાલે તારીખ 2-8-2022 થી રાજ્યભરના તમામ તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે ત્યારે દેત્રોજ તાલુકા તલાટી કમ મંત્રીઓ પણ હડતાલમાં જોડાશે અને આવતીકાલે તારીખ 2-8-2022 થી અચોક્કસ મુદ્દત ની હડતાલ પર ઉતરશે તલાટી કમ મંત્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયેની કામગીરી તથા 13-8-2022 થી 15- 8- 2022 સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરી માં રાષ્ટ્રધ્વજ પૂર્ણમાન સન્માન સાથે ફરકાવવા ની કામગીરી સિવાય ની તમામ કામગીરી નો બહિષ્કાર કરશે . એટલે આવતીકાલે તારીખ 2 – 8 – 2022 ને મંગળવાર થી દેત્રોજ રામપુરા તાલુકા ના તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદત ની હડતાલ કરશે .

संबंधित पोस्ट

સાબરમતી રેલ્વે સ્ટેશનથી રેલ મંત્રી શ્રી ઓ અથવા રેલ્વે ના ઉચ્ચ અઘિકારી શ્રી ઓ માટે સ્પેશિયલ 2/3 કોચ સાથે એક ટ્રેન અમદાવાદ જંકશન તરફ રવાના થયેલ છે…💐🙏

Karnavati 24 News

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Admin

હવામાનની આગાહી: જુલાઈથી સપ્ટેમ્બર સુધીના 55 દિવસ, જેમાં વધુ વરસાદ પડશે; ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પૂર અને લેન્ડ સ્લાઇડને કારણે નુકસાનનો ભય

Karnavati 24 News

GOOD NEWS/ બેંક ગ્રાહકો માટે ખુશખબર આવી, SBIએ ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજદર વધાર્યા

Karnavati 24 News

સરકારી નોકરીઓઃ ગૃહ મંત્રાલયે મદદનીશ ઈજનેર સહિત 49 જગ્યાઓ પર ભરતી કરી છે, ઉમેદવારો 24 જૂન સુધી અરજી કરી શકે છે.

Karnavati 24 News

Dr Ambedkar Jayanti : આંબેડકર ફેમિલીની ત્રીજી અને ચોથી પેઢી શું કરી રહી છે?

Karnavati 24 News
Translate »