Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

સાબરમતી રેલ્વે સ્ટેશનથી રેલ મંત્રી શ્રી ઓ અથવા રેલ્વે ના ઉચ્ચ અઘિકારી શ્રી ઓ માટે સ્પેશિયલ 2/3 કોચ સાથે એક ટ્રેન અમદાવાદ જંકશન તરફ રવાના થયેલ છે…💐🙏

બ્રેકિંગ :-

સૂત્રો દ્વારા મળતી માહીતી મુજબ આજ રોજ અમદાવાદ રેલ્વે જંક્શન ખાતે કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી ની સવારે ૧૧ કલાકે અમદાવાદ સ્ટેશન ઉપર ચાલતી કામગીરી ની સમીક્ષા અર્થે ઉપસ્થિત રહેવાના હોય સૌ પત્રકાર મિત્રો પોતાની ટીમ સાથે પહોંચી શકે…

નોંધ :- ૧, પ્લેટફોર્મ નંબર 8 ની પાછળ સ્ટેજ પણ બનાવવામાં આવેલ છે,

૨, રેલ મંત્રી ના આગમન સમય જણાવ્યાં મુજબ આગમન માં થોડું મોડું થવાની શક્યતા છે જેની નોંધ લેવા વિનંતી.

संबंधित पोस्ट

અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ૨૪ પોલીસ કર્મચારીઓ ની ( E.O.W ) આર્થિક ગુના નિવારણ શાખા માં બદલી કરાઈ.

Karnavati 24 News

સરકારી નોકરીઓ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીએ 66 જગ્યાઓ પર ભરતી કરી છે, ઉમેદવારોએ 19 જુલાઈ સુધીમાં અરજી કરવી જોઈએ.

Karnavati 24 News

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના અધિકારીઓની આગોતરી તૈયારી રૂપે મળી બેઠક

Karnavati 24 News

 જામનગરવાસીઓને થયો હિલ સ્ટેશનનો અહેસાસ, શહેર ધુમ્મસની આગોસમાં

Karnavati 24 News

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

Admin

ટ્રાફિક ડ્રાઇવ બાદ હવે ડ્રીંક એન્ડ ડ્રાઇવ ના કેસો માટે પણ 5 દિવસ ડ્રાઇવ ચલાવવામાં આવશે

Karnavati 24 News
Translate »