Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

સાબરમતી રેલ્વે સ્ટેશનથી રેલ મંત્રી શ્રી ઓ અથવા રેલ્વે ના ઉચ્ચ અઘિકારી શ્રી ઓ માટે સ્પેશિયલ 2/3 કોચ સાથે એક ટ્રેન અમદાવાદ જંકશન તરફ રવાના થયેલ છે…💐🙏

બ્રેકિંગ :-

સૂત્રો દ્વારા મળતી માહીતી મુજબ આજ રોજ અમદાવાદ રેલ્વે જંક્શન ખાતે કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી ની સવારે ૧૧ કલાકે અમદાવાદ સ્ટેશન ઉપર ચાલતી કામગીરી ની સમીક્ષા અર્થે ઉપસ્થિત રહેવાના હોય સૌ પત્રકાર મિત્રો પોતાની ટીમ સાથે પહોંચી શકે…

નોંધ :- ૧, પ્લેટફોર્મ નંબર 8 ની પાછળ સ્ટેજ પણ બનાવવામાં આવેલ છે,

૨, રેલ મંત્રી ના આગમન સમય જણાવ્યાં મુજબ આગમન માં થોડું મોડું થવાની શક્યતા છે જેની નોંધ લેવા વિનંતી.

संबंधित पोस्ट

સુરત શહેર પોલીસની અભિનવ પહેલ,પોલીસ પરિવારના યુવક-યુવતિઓના ભવિષ્ય ધડતર માટે ‘ભવિષ્ય’ કારકિર્દી પ્રેરણા કેન્દ્રનું ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ લોકાર્પણ કર્યું.! .

Karnavati 24 News

મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે પરિવાર સાથે પીએમ મોદીની મુલાકાત લીધી Article General User ID: PARNR441 National 44 min 2 1

Karnavati 24 News

મણીનગર BRTS ટ્રેક માં કાર ચાલાક નો ગમખ્વાર અકસ્માત,

Karnavati 24 News

દિવાળીમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ : ગુજરાતના આ જિલ્લામાં તંત્રનો આદેશ

Admin

બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્ય ના ઉપાધ્યક્ષ તરીકે ની બેવડી જવાબદારી સંભાળી

Admin

 અમરેલીમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

Karnavati 24 News