Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

રાષ્ટ્રીય ખનિજ વિકાસ પુરસ્કાર : સમગ્ર દેશમાં ગુજરાત કેટેગરી-3 હેઠળ ગૌણ ખનિજોની ઇ-હરાજીમાં પ્રથમ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વર્તમાન સહિત ના મુદ્દાઓ તેમજ વરસાદની તારાજી વગેરેને લઈને તેમજ અન્ય વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચવામાં આવેલા વિષયો આ પ્રમાણે છે
– ગુજરાતમાં તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલવે પરિયોજનાની મંજૂરી માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રાજ્ય સરકાર વતી આભાર વ્યકત કરવામાં આવ્યો
– “રાષ્ટ્રીય ખનિજ વિકાસ પુરસ્કાર” અંતર્ગત સમગ્ર દેશમાં ગુજરાત કેટેગરી-3 હેઠળ ગૌણ ખનિજોની ઇ-હરાજીમાં પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદહસ્તે રૂ. 3 કરોડના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા
,- “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં 18 થી 59 વર્ષના વય જૂથના નાગરીકોને વિનામુલ્યે આગામી 15 જુલાઈ, 2022ના રોજથી ૭૫ દિવસ સુધી કોવિડ વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવામાં આવશે
 – નજીકના ભવિષ્યમાં આવનારી ડ્રોન પાયલટની માંગને પહોંચી વળવા તથા આ ક્ષેત્રમાં નવી રોજગારીની તકો ઉભી કરવા રાજ્ય સરકાર દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું છે
– કલોલ તાલુકાના ભોયણ રાઠોડ ગામ સ્થિત સ્વર્ણિમ સ્ટર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ખાતે ડ્રોન ટેકનોલોજી સંબધિત તાલિમ આપવામાં આવશે તેમજ રાજ્યની 50 આઇ.ટી.આઇ ખાતે તાલિમ વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવશે.

संबंधित पोस्ट

અમરનાથ યાત્રાના રૂટ પર એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, શ્રીચંદ ટોપમાં સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ

સરકારે ‘ગે’ સામે વાંધો ઉઠાવ્યો, કોલેજિયમના 20 નામ પાછા મોકલ્યા

Admin

બળજબરીથી ધર્મ પરિવર્તન પર સુપ્રીમ કોર્ટ ગંભીર, કહ્યું- તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા અને ધર્મની સ્વતંત્રતા પર થાય છે અસર

Admin

હવે ‘વંદે ભારત’ પશુઓ સાથે ટકરાશે નહીં, રેલવે ટ્રેક પર રખડતા પશુઓ જોવા મળશે તો RPF કડક પગલા લેશે

Admin

3KG ચોખા ખાઓ-4KG લોટનો રોટલો બિહારનો રફીક: એક પત્ની ભોજન બનાવી શકતી ન હતી, તેથી બીજા લગ્ન કર્યા; 200 કિલો વજન

Karnavati 24 News

વ્યારામાં ઇંગ્લીશ દારૂની 72 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, બે વોન્ટેડ

Karnavati 24 News