Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ઉના તાલુકાના કંસારી ગામના નાગરિકો વીજળી ગુલ ના પ્રશ્નનો ધોકડવા ગામ ના પી.જી.વી.સી.એલ કચેરીમાં ખાતે

ઉના તાલુકાના કંસારી ગામના નાગરિકો વીજળી ગુલ ના પ્રશ્નનો ધોકડવા ગામ ના પી.જી.વી.સી.એલ કચેરીમાં ખાતે

સમગ્ર ગ્રામ વાસીઓએ આજે pgvcl માં જઈ અને ધારદાર રજૂઆત કરી છેલ્લા કેટલાક સમયથી લાઈટના અભાવે લોકો પીડાવી રહ્યા છે લાઈટ આવે છે જાય છે તેવી સમસ્યા હાલ થઈ રહી છે જેને કારણે આજે રજૂઆત કરી છે

ઉના પંથકમાં કંસારી ગામના નાગરિકો જ્યોતિ લાઈટ ગુલ ના ધાંધિયા ને કારણે નાયબ કાર્યપાલક ઈજનેર પી.જી.વી.સી.એલ.
 કચેરી ધોકડવા ખાતે કંસારી ગામના લોકો એ સૂત્રોચ્ચાર કરી વીજળી ગુલ ના વિવિધ પ્રશ્નનો ને લઈને કરી રજુઆત કરવામાં આવી હતી. તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર પી.જી.વી.સી.એલ.અમરેલી અને ઉના શ્રી નાયબ કલેકટર શ્રી અને ઉના શ્રી ધારાસભ્ય પુજા ભાઈ વંશ અને શ્રી મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય ને લેખીત પત્રમાં ચાંદોરા રમેશભાઈ એલ દ્વારા લેખિત પત્રમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રજુઆત કરી હતી ત્યારે નાયબ કાર્યપાલક ઈજનેર રે આગામી દિવસોમાં નીણય લાવવા ની ખાત્રી આપી હતી અને નહીં આવે તો પી.જી.વી.સી.એલ.નો.ધેરાવ કરવાની કંસારી ગામના નાગરિકો દ્વારા ચીમકી આપવામાં આવી હતી

संबंधित पोस्ट

દક્ષિણ ગુજરાત ના અનેક શહેરોના વાતાવરણમાં પલ્ટો, ભરૂચ ના નેત્રંગ માં વરસાદી માવઠું આવતા ખેડૂતો ચિંતાતુર..!

Karnavati 24 News

“શાહે આલમ સરકાર” ઉરસ વર્ષ : ૫૬૩

Karnavati 24 News

ભચાઉમાં શહેરનો ૩૭૪મો સ્થાપના દિવસ ભચાઉ નગરપાલિકા દ્વારા ઉજવવામાં આવ્યો

Karnavati 24 News

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા શહીદ દિવસ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી

Admin

સિંધાવદરમાં ધ્યાનયોગના પ્રણેતા શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પાટોત્સવમાં 10 હજાર ભાવિકો ઉમટ્યા

Karnavati 24 News

સુતત માં બોગસ કબ્જા રસીદ તૈયાર કરી જમીન વહેંચી મારનાર ની કતારગામ પોલીસે ધરપકડ કરી

Karnavati 24 News