તા,૦૩/૦૭/૨૦૨૨ ને રવિવાર રાત્રીના ૧૧ઃ૦૦ કલાકે ગુપ્તપ્રયાગ વૃધ્ધાશ્રમ ના સાનિધ્ય માં પધારેલ ભજનીક હૈમંતભાઈ ચૌહાણ તથા પરમ્ પૂ.સંત શ્રી વિવેકાનંદજી બાપુ નું ચિરાગભાઈ ભાવેશભાઈ જોષી-વાંસોજ દ્ભારા ભગવાન ઈસ્ટદેવ સોમનાથ મહાદેવ ની પ્રસાદી રૂપે મોમેન્ટ તેમજ ખેશ તથા સાલ થી સન્માન કરવામાં આવેલુ ચિરાગબી.જોષી વાંસોજ ભીખાભાઈ મુળજીભાઈ ઝાલા ના હરીૐ ૐ નમોઃનારાયણ🙏🏻👏🏻🙋🏻♂️🙏🏻👏🏻🙋🏻♂️🙏🏻👏🏻🙋🏻♂️
