Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ગુપ્તપ્રયાગ વૃધ્ધાશ્રમ ના સાનિધ્ય માં પધારેલ ભજનીક હૈમંતભાઈ ચૌહાણ તથા પરમ્ પૂ.સંત શ્રી વિવેકાનંદજી બાપુ

તા,૦૩/૦૭/૨૦૨૨ ને રવિવાર રાત્રીના ૧૧ઃ૦૦ કલાકે ગુપ્તપ્રયાગ વૃધ્ધાશ્રમ ના સાનિધ્ય માં પધારેલ ભજનીક હૈમંતભાઈ ચૌહાણ તથા પરમ્ પૂ.સંત શ્રી વિવેકાનંદજી બાપુ નું ચિરાગભાઈ ભાવેશભાઈ જોષી-વાંસોજ દ્ભારા ભગવાન ઈસ્ટદેવ સોમનાથ મહાદેવ ની પ્રસાદી રૂપે મોમેન્ટ તેમજ ખેશ તથા સાલ થી સન્માન કરવામાં આવેલુ ચિરાગબી.જોષી વાંસોજ ભીખાભાઈ મુળજીભાઈ ઝાલા ના હરીૐ ૐ નમોઃનારાયણ🙏🏻👏🏻🙋🏻‍♂️🙏🏻👏🏻🙋🏻‍♂️🙏🏻👏🏻🙋🏻‍♂️

संबंधित पोस्ट

અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ખાતે લાખણોત્રા પરિવાર દ્વારા આયોજિત શિવકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Karnavati 24 News

ગોંડલ શહેર અને તાલુકા ભાજપ 4 રાજ્યોમાં ભાજપની સ્પષ્ટ બહુમતી આવતા પરિવાર દ્વારા ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો

Karnavati 24 News

મહુધાના મીનાવાડા દર્શન કરવા જઈ રહેલા દંપતીને અકસ્માત નડ્યો, વાંદરુ રોડ વચ્ચે આવતા બાઈક પરથી દંપતી પટકાયું; પત્નીનું મોત

Karnavati 24 News

વન રક્ષક પરીક્ષા મામલે મોટો ખુલાસો થયો, પાલીતાણા ક્લાસીસ સંચાલકે કરી કબુલાત

Karnavati 24 News

ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં ઠંડી 3 ડિગ્રી વધતાં પારો 8 ડિગ્રીએ પહોંચ્યો, હજુ 3 ડિગ્રી વધે તો 10 વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે

Karnavati 24 News

कपूरथला से नशे की हलात में वायरल लड़की की वीडियो ने कपूरथला पुलिस प्रशासन उठे सवाल

Admin