Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ગુપ્તપ્રયાગ વૃધ્ધાશ્રમ ના સાનિધ્ય માં પધારેલ ભજનીક હૈમંતભાઈ ચૌહાણ તથા પરમ્ પૂ.સંત શ્રી વિવેકાનંદજી બાપુ

તા,૦૩/૦૭/૨૦૨૨ ને રવિવાર રાત્રીના ૧૧ઃ૦૦ કલાકે ગુપ્તપ્રયાગ વૃધ્ધાશ્રમ ના સાનિધ્ય માં પધારેલ ભજનીક હૈમંતભાઈ ચૌહાણ તથા પરમ્ પૂ.સંત શ્રી વિવેકાનંદજી બાપુ નું ચિરાગભાઈ ભાવેશભાઈ જોષી-વાંસોજ દ્ભારા ભગવાન ઈસ્ટદેવ સોમનાથ મહાદેવ ની પ્રસાદી રૂપે મોમેન્ટ તેમજ ખેશ તથા સાલ થી સન્માન કરવામાં આવેલુ ચિરાગબી.જોષી વાંસોજ ભીખાભાઈ મુળજીભાઈ ઝાલા ના હરીૐ ૐ નમોઃનારાયણ🙏🏻👏🏻🙋🏻‍♂️🙏🏻👏🏻🙋🏻‍♂️🙏🏻👏🏻🙋🏻‍♂️

संबंधित पोस्ट

કમલમ પાસે સર્વિસ રોડ ઉપર કારની અડફેટે મોપેડ સવાર વૃદ્ધનું મોત થયું

Gujarat Desk

કાળઝાળ ગરમીથી લાખોટા તળાવની મધ્ય આવેલા મ્યુઝિયમ સાથેના પક્ષી ઘરમાં અંદાજે 600 જેટલા પક્ષીઓને મળશે આંશિક રાહત

Gujarat Desk

ભારતમાં પ્રાઈવેટ ઇક્વિટી રોકાણમાં ઉછાળો..!!

Gujarat Desk

આજ નું પંચાંગ (૦૨/૧૧/૨૦૨૫)

Gujarat Desk

આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીની અંતિમયાત્રા રાજકોટ ખાતે યોજાશે

Gujarat Desk

ઓસ્ટ્રેલિયાએ અબજો ડોલરની નૌરુ દેશનિકાલ યોજના ને એપ્રુવલ આપ્યું

Gujarat Desk
Translate »