Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અશ્વમેઘ સોસાયટીમાં પાલતુ કુતરાએ 2 બાળકો સહિત 6 લોકોને બચકાં ભરતા ફફડાટ

જિલ્લાભરમાં છેલ્લા કેટલાક સમયથી કુતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે દાહોદ શહેર ની અશ્વમેઘ સોસાયટી માં ગતરાત્રિ એ પાલતુ કુતરા ને તેના માલિકે છૂટો મુક્તા સોસાયટી માં રમી રહેલા બાળકો ઉપર હુમલો કરી બચકું ભર્યું હતું બાળકો ને બચાવવા માટે રહીશો દોડતા તે લોકોને પણ કુતરા એ હુમલો કરી બચકાં ભરી લીધા હતા રહીશો બે બાળકો સહિત 6 લોકોને બચકાં ભર્યા હતા અન્ય બે થી ત્રણ લોકોને ઇજા પહોચી હતી ઘટના માં રહીશો એ કુતરા ના માલિક ને કહેતા માલિકે જ્યારે કહેતા માલિકે ગેરવર્તણૂક કરી અપશબ્દો બોલતા મામલો તમામ બીચક્યો હતો જેને પગલે રહીશો એ ઇજાગ્રસ્તો ને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવા માં આવ્યા હતા. ઈજાગસ્તો એ હોદ ટાઉન પોલીસ મથકે પહોચી કુતરા ના માલિક વિરુધ્ધ ફરિયાદ નોધાવવા ની તજવીજ હાથ ધરી હતી. જ્યારે  કૂતરાના આતંકનો સ્ફથાનિકો માં ફડાટ ફેલાઈ જવા પામ્યો છે.આથી કુતર કરવાના બનાવો ઘટે તેવો કોઇ વિકલ્પ શોધી શકાય અથવા કોઇ પગલા ભરી શકાય કે કેમ તેવો સવાલ લોકોમાંથી ઉઠયો છે.

संबंधित पोस्ट

ઇન્સ્પેકશન કમેટીના ચેરમેન તરીકે બી.એડ. કોલેજ , નગરાળાનું ઇન્સ્પેકશન કરી ખૂટતા સૂચનો કર્યા

Karnavati 24 News

વાપી નજીક હાઇવે પર ભડભડ સળગી BMW:- સુરક્ષા માટે 3 BMW કાર ખરીદી ને ત્રણેય આગમાં સ્વાહા થતા સુરક્ષા પર ઉઠ્યા સવાલ!

Admin

રાજધાની એક્સપ્રેસ દિલ્હી સિવાય તમારા શહેરમાંથી કેમ ઉપડતી નથી, આ છે કારણ

Karnavati 24 News

 ધિણોજથી સુણસર સુધી રોડ માટે માર્ગ અને મકાન વિભાગ તથા ONGCએ હાથ ખંખેર્યા

Karnavati 24 News

ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને સુરત એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિર યોજાઈ

Admin

 ઓમિક્રૉનના કેસ વધતા 12 રાજ્યમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર રોક

Karnavati 24 News