Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અશ્વમેઘ સોસાયટીમાં પાલતુ કુતરાએ 2 બાળકો સહિત 6 લોકોને બચકાં ભરતા ફફડાટ

જિલ્લાભરમાં છેલ્લા કેટલાક સમયથી કુતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે દાહોદ શહેર ની અશ્વમેઘ સોસાયટી માં ગતરાત્રિ એ પાલતુ કુતરા ને તેના માલિકે છૂટો મુક્તા સોસાયટી માં રમી રહેલા બાળકો ઉપર હુમલો કરી બચકું ભર્યું હતું બાળકો ને બચાવવા માટે રહીશો દોડતા તે લોકોને પણ કુતરા એ હુમલો કરી બચકાં ભરી લીધા હતા રહીશો બે બાળકો સહિત 6 લોકોને બચકાં ભર્યા હતા અન્ય બે થી ત્રણ લોકોને ઇજા પહોચી હતી ઘટના માં રહીશો એ કુતરા ના માલિક ને કહેતા માલિકે જ્યારે કહેતા માલિકે ગેરવર્તણૂક કરી અપશબ્દો બોલતા મામલો તમામ બીચક્યો હતો જેને પગલે રહીશો એ ઇજાગ્રસ્તો ને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવા માં આવ્યા હતા. ઈજાગસ્તો એ હોદ ટાઉન પોલીસ મથકે પહોચી કુતરા ના માલિક વિરુધ્ધ ફરિયાદ નોધાવવા ની તજવીજ હાથ ધરી હતી. જ્યારે  કૂતરાના આતંકનો સ્ફથાનિકો માં ફડાટ ફેલાઈ જવા પામ્યો છે.આથી કુતર કરવાના બનાવો ઘટે તેવો કોઇ વિકલ્પ શોધી શકાય અથવા કોઇ પગલા ભરી શકાય કે કેમ તેવો સવાલ લોકોમાંથી ઉઠયો છે.

संबंधित पोस्ट

રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ 3.0 લોન ટેનિસની સ્પર્ધામાં સચિવાલય જીમખાનાના ખેલાડીઓએ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

Gujarat Desk

અધિક નિવાસી કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતીની બેઠક યોજાઇ

Gujarat Desk

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહના હસ્તે સસ્તુ સાહિત્યનાં 24 પુનઃમુદ્રિત પુસ્તકોનું વિમાચન કરાયું

Gujarat Desk

16મો આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ

Gujarat Desk

વડોદરામાં વિશ્વામિત્રી નદીના રીવાઇવલ માટેના પ્રોજેક્ટનો શુભારંભ

Gujarat Desk

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના રામપુરા ઘાટ ખાતે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી પંચ કોશી પરિક્રમાના પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓ સાથે સંવાદ અને નર્મદા પરિક્રમા વૉક કર્યું

Gujarat Desk
Translate »