Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અશ્વમેઘ સોસાયટીમાં પાલતુ કુતરાએ 2 બાળકો સહિત 6 લોકોને બચકાં ભરતા ફફડાટ

જિલ્લાભરમાં છેલ્લા કેટલાક સમયથી કુતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે દાહોદ શહેર ની અશ્વમેઘ સોસાયટી માં ગતરાત્રિ એ પાલતુ કુતરા ને તેના માલિકે છૂટો મુક્તા સોસાયટી માં રમી રહેલા બાળકો ઉપર હુમલો કરી બચકું ભર્યું હતું બાળકો ને બચાવવા માટે રહીશો દોડતા તે લોકોને પણ કુતરા એ હુમલો કરી બચકાં ભરી લીધા હતા રહીશો બે બાળકો સહિત 6 લોકોને બચકાં ભર્યા હતા અન્ય બે થી ત્રણ લોકોને ઇજા પહોચી હતી ઘટના માં રહીશો એ કુતરા ના માલિક ને કહેતા માલિકે જ્યારે કહેતા માલિકે ગેરવર્તણૂક કરી અપશબ્દો બોલતા મામલો તમામ બીચક્યો હતો જેને પગલે રહીશો એ ઇજાગ્રસ્તો ને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવા માં આવ્યા હતા. ઈજાગસ્તો એ હોદ ટાઉન પોલીસ મથકે પહોચી કુતરા ના માલિક વિરુધ્ધ ફરિયાદ નોધાવવા ની તજવીજ હાથ ધરી હતી. જ્યારે  કૂતરાના આતંકનો સ્ફથાનિકો માં ફડાટ ફેલાઈ જવા પામ્યો છે.આથી કુતર કરવાના બનાવો ઘટે તેવો કોઇ વિકલ્પ શોધી શકાય અથવા કોઇ પગલા ભરી શકાય કે કેમ તેવો સવાલ લોકોમાંથી ઉઠયો છે.

संबंधित पोस्ट

નિફટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

Gujarat Desk

તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાતા એકજ અઠવાડિયામાં સતત ત્રીજીવાર ૦૯ વાહનો સહિત કુલ ૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત

Gujarat Desk

ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ-રોડ નેટવર્ક દ્વારા વિકસિત ગુજરાતથી સાકાર કરવા ૧૨૪ કામો માટે ૭૭૩૭ કરોડ રૂપિયા ફાળવ્યા

Gujarat Desk

જામનગરમાં જનજીવન ઠુંઠવાયું, તાપમાનનો પારો ૧૧ ડીગ્રી પર

Karnavati 24 News

ગુજરાતે જાહેર કરી જી-સફલ: અંત્યોદય પરિવારોની 50 હજાર મહિલાઓ હવે કરશે પરિવારનું ઉત્થાન

Gujarat Desk
Translate »