Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

દાહોદ જિલ્લાના લીમખેડા ડિવીઝનના પીપલોદ, સાગટાળા અને દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશનનો છેલ્લા બે વર્ષમાં પકડવામાં આવેલ આશરે ૩ કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે નાશ કર્યાેં છે.

દાહોદ જિલ્લાના લીમખેડા ડિવીઝનના પીપલોદ, સાગટાળા અને દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશનનો છેલ્લા બે વર્ષમાં પકડવામાં આવેલ આશરે ૩ કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે નાશ કર્યાેં છે.

 લીમખેડા ડીવીઝનના દેવગઢ બારીઆ, પીપલોદ તેમજ સાગટાળા પોલીસ સ્ટેશનમાં સને ૨૦૨૦,૨૧, અને ૨૨ સુધી વિદેશી દારૂ પકડવામાં આવ્યો હતો. આ વિદેશી દારૂનો નાશ કરવા માટે દેવગઢ બારીઆની કોર્ટની મંજુરી મળી હતી. કોર્ટની મંજુરી મળતાંની દેવગઢ બારીઆ પોલીસ મથકનો કુલ બોટલો નંગ. ૧,૨૬,૦૫૦ કિંમત રૂા. ૨,૧૧,૫૭૦, પીપલોદ પોલીસ સ્ટેશનનો ૨૮,૭૪૮ બોટલો કિંમત રૂા. ૮૩,૪૭,૮૮૩ તથા સાગટાળા પોલીસ મથકનો ૨૮,૭૪૮ બોટલો કિંમત રૂા. ૬૮,૫૭,૭૯૫ મળી ત્રણેય પોલીસ સ્ટેશનો મળી ૨,૦૨,૫૭૨ બોટલો કુલ કિંમત રૂા. ૩,૬૩,૭૦,૨૪૯નો પ્રોહી મુદ્દામાલ ટ્રક તેમજ ડમ્ફરમાં મજુરો મારફતે ભરાવી નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી દેવગઢ બારીઆ. લીમખેડાના નાયબ પોલીસ અધિક્ષક, નશાબંધી, આબકારી વિગેરે અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની હાજરીમાં દાહોદ જિલ્લાના સીંગેડી ગ્રામ પંચાયત વિસ્તારમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

દાહોદ જિલ્લાના લીમખેડા ડિવીઝનના પીપલોદ, સાગટાળા અને દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશનનો છેલ્લા બે વર્ષમાં પકડવામાં આવેલ આશરે ૩ કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે નાશ કર્યાેં છે.

 લીમખેડા ડીવીઝનના દેવગઢ બારીઆ, પીપલોદ તેમજ સાગટાળા પોલીસ સ્ટેશનમાં સને ૨૦૨૦,૨૧, અને ૨૨ સુધી વિદેશી દારૂ પકડવામાં આવ્યો હતો. આ વિદેશી દારૂનો નાશ કરવા માટે દેવગઢ બારીઆની કોર્ટની મંજુરી મળી હતી. કોર્ટની મંજુરી મળતાંની દેવગઢ બારીઆ પોલીસ મથકનો કુલ બોટલો નંગ. ૧,૨૬,૦૫૦ કિંમત રૂા. ૨,૧૧,૫૭૦, પીપલોદ પોલીસ સ્ટેશનનો ૨૮,૭૪૮ બોટલો કિંમત રૂા. ૮૩,૪૭,૮૮૩ તથા સાગટાળા પોલીસ મથકનો ૨૮,૭૪૮ બોટલો કિંમત રૂા. ૬૮,૫૭,૭૯૫ મળી ત્રણેય પોલીસ સ્ટેશનો મળી ૨,૦૨,૫૭૨ બોટલો કુલ કિંમત રૂા. ૩,૬૩,૭૦,૨૪૯નો પ્રોહી મુદ્દામાલ ટ્રક તેમજ ડમ્ફરમાં મજુરો મારફતે ભરાવી નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી દેવગઢ બારીઆ. લીમખેડાના નાયબ પોલીસ અધિક્ષક, નશાબંધી, આબકારી વિગેરે અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની હાજરીમાં દાહોદ જિલ્લાના સીંગેડી ગ્રામ પંચાયત વિસ્તારમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

ડીસા ખાતે ઘી ના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

Gujarat Desk

ડીસા ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ મામલે સરકાર દ્વારા એસાઇટીની રચના

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ

Gujarat Desk

ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજાયો

Gujarat Desk

કચ્છ જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત ૯.૪૧ લાખથી વધુ લાભાર્થીઓને વિવિધ પ્રજાલક્ષી સેવાઓનો લાભ અપાયો:  મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

 સુપ્રીમ કોર્ટના ન્યાયધીશે દિન દયાળ પોર્ટની મુલાકાત લીધી

Karnavati 24 News
Translate »