Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

યાત્રાધામ ભુરખીયા દાદા ના સાનિધ્ય માં મહા ઉત્સવ ઉજવાયો .

યાત્રાધામ ભુરખીયા દાદાના સાનિધ્યમાં મહા ઉત્સવ ઉજવાયો યાત્રાધામ ભુરખીયા દાદાના સાનિધ્યમાં સુરતના આણંદબાપુનો હનુમાનજી મહારાજને ભરપૂર થાળ. જેવું નામ તેવું જ ઉદારદિલ પૂજય આનણંદબાપુનો આનંદોત્સવ સાથે ચૈત્ર માસના વદ અગીયારસના દિવસે હનુમાનજી મહારાજને હાર, વસ્ત્ર, અંતર, અગરબત્તી. ચડાવી દાદાને ભાવતા ભોજનનો થાળ સેવક સમુદાયની ઉપસ્થિતિમાં ધરાવ્યો હતો. આણંદબાપુ વિશાળ સેવક સમુદાય અનેક વિસ્તારોમાં ધરાવે છે અને સમયાંતરે મોગલધામ ભગુડા, નખત્રાણા, બગદાણા, ભુરખીયા હનુમાનજી સહિત અનેક જગ્યાએ ધાર્મિક કાયૅક્રમ સાથે મહાપ્રસાદ સાથે સેવકોને ભેટપુજા અને સાધુ બ્રાહ્મણોને વસ્ત્ર અપણૅ કરી ભાવથી સન્માન કરવામાં આવ્યું હતું. અનેક મોટા આશ્રમોમા સાધુ સંતો સેવા પૂજા કરે છે પણ આનણંદબાપુની એક અલગ ભક્તિ છે ભજન, ભક્તિ, અને ભોજન ને સાથૅક કરતા આણંદબાપુને બજરંગદાસ બાપાની અસીમ કૃપાથી ક્યારેય ખજાનો ખાલી થતો નથી. યાત્રાધામ ભુરખીયા દાદાના સાનિધ્યમાં સુરતના આણંદબાપુનો હનુમાનજી મહારાજને ભરપૂર થાળ. જેવું નામ તેવું જ ઉદારદિલ પૂજય આનણંદબાપુનો આનંદોત્સવ સાથે ચૈત્ર માસના વદ અગીયારસના દિવસે હનુમાનજી મહારાજને હાર, વસ્ત્ર, અંતર, અગરબત્તી. ચડાવી દાદાને ભાવતા ભોજનનો થાળ સેવક સમુદાયની ઉપસ્થિતિમાં ધરાવ્યો હતો.

संबंधित पोस्ट

જામનગરમાં છાતીમાં દુખાવો ઉપડતા વૃદ્ધનું મોત

Karnavati 24 News

જૂનાગઢ મનપા વિસ્તારમાં બી.યુ. સર્ટી મામલે કાયદાનું પાલન ચૂકેલા બિલ્ડર અને કર્મચારીઓને લીધે દંડાતા વેપારીઓ

Karnavati 24 News

SP સંજય ખરાતે ખાખીને દાગ લગાડનાર ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા,સમગ્ર કેસની તપાસ DYSPને સોંપી

 ખેડા જિલ્લામાં માસ્ક નહીં પહેરવા તથા થુકવાના ૭૪ જેટલા કેસો નોંધાયા રૂા.૭૪,૦૦૦ નો દંડ. વસુલાયો

Karnavati 24 News

સુરતના મહારાણા પ્રતાપ ચોક ગોડાદરાથી મગોબ પુણા પાટીયા સુધી કરણી સેના રેલી યોજીને સભા યોજશે

Karnavati 24 News

પાટણમાં પંચોલી સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ પ્રસંગે ફૂલોની આગી કરાઈ

Karnavati 24 News