Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

યાત્રાધામ ભુરખીયા દાદા ના સાનિધ્ય માં મહા ઉત્સવ ઉજવાયો .

યાત્રાધામ ભુરખીયા દાદાના સાનિધ્યમાં મહા ઉત્સવ ઉજવાયો યાત્રાધામ ભુરખીયા દાદાના સાનિધ્યમાં સુરતના આણંદબાપુનો હનુમાનજી મહારાજને ભરપૂર થાળ. જેવું નામ તેવું જ ઉદારદિલ પૂજય આનણંદબાપુનો આનંદોત્સવ સાથે ચૈત્ર માસના વદ અગીયારસના દિવસે હનુમાનજી મહારાજને હાર, વસ્ત્ર, અંતર, અગરબત્તી. ચડાવી દાદાને ભાવતા ભોજનનો થાળ સેવક સમુદાયની ઉપસ્થિતિમાં ધરાવ્યો હતો. આણંદબાપુ વિશાળ સેવક સમુદાય અનેક વિસ્તારોમાં ધરાવે છે અને સમયાંતરે મોગલધામ ભગુડા, નખત્રાણા, બગદાણા, ભુરખીયા હનુમાનજી સહિત અનેક જગ્યાએ ધાર્મિક કાયૅક્રમ સાથે મહાપ્રસાદ સાથે સેવકોને ભેટપુજા અને સાધુ બ્રાહ્મણોને વસ્ત્ર અપણૅ કરી ભાવથી સન્માન કરવામાં આવ્યું હતું. અનેક મોટા આશ્રમોમા સાધુ સંતો સેવા પૂજા કરે છે પણ આનણંદબાપુની એક અલગ ભક્તિ છે ભજન, ભક્તિ, અને ભોજન ને સાથૅક કરતા આણંદબાપુને બજરંગદાસ બાપાની અસીમ કૃપાથી ક્યારેય ખજાનો ખાલી થતો નથી. યાત્રાધામ ભુરખીયા દાદાના સાનિધ્યમાં સુરતના આણંદબાપુનો હનુમાનજી મહારાજને ભરપૂર થાળ. જેવું નામ તેવું જ ઉદારદિલ પૂજય આનણંદબાપુનો આનંદોત્સવ સાથે ચૈત્ર માસના વદ અગીયારસના દિવસે હનુમાનજી મહારાજને હાર, વસ્ત્ર, અંતર, અગરબત્તી. ચડાવી દાદાને ભાવતા ભોજનનો થાળ સેવક સમુદાયની ઉપસ્થિતિમાં ધરાવ્યો હતો.

संबंधित पोस्ट

એલોન મસ્કનો દાવો: 5 કે વધુમાં વધુ 10 વર્ષમાં ‘અનિવાર્ય યુદ્ધ’ શરૂ થશે

Gujarat Desk

ગીર સોમનાથમાં દીપડાએ હુમલો કરતા 5 વર્ષની બાળકીનું મોત

Gujarat Desk

રોકાણકારોના વલણમાં મોટો ફેરફાર… બેન્ક ડિપોઝીટમાં ઘટાડો બીજી તરફ મ્યુ. ફંડ અને શેરબજારમાં વધારો…!!

Gujarat Desk

ઑગસ્ટ માસમાં ભારતની નિકાસ ૬૯ અબજ ડોલરને પાર, ૯.૩%નો ઉછાળો…!!

Gujarat Desk

ભુજમાં વડાપ્રધાનશ્રીના હસ્તે ₹53 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Gujarat Desk

શું હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશો પર મુસાફરી પ્રતિબંધો લાદશે?

Gujarat Desk
Translate »