Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

યાત્રાધામ ભુરખીયા દાદા ના સાનિધ્ય માં મહા ઉત્સવ ઉજવાયો .

યાત્રાધામ ભુરખીયા દાદાના સાનિધ્યમાં મહા ઉત્સવ ઉજવાયો યાત્રાધામ ભુરખીયા દાદાના સાનિધ્યમાં સુરતના આણંદબાપુનો હનુમાનજી મહારાજને ભરપૂર થાળ. જેવું નામ તેવું જ ઉદારદિલ પૂજય આનણંદબાપુનો આનંદોત્સવ સાથે ચૈત્ર માસના વદ અગીયારસના દિવસે હનુમાનજી મહારાજને હાર, વસ્ત્ર, અંતર, અગરબત્તી. ચડાવી દાદાને ભાવતા ભોજનનો થાળ સેવક સમુદાયની ઉપસ્થિતિમાં ધરાવ્યો હતો. આણંદબાપુ વિશાળ સેવક સમુદાય અનેક વિસ્તારોમાં ધરાવે છે અને સમયાંતરે મોગલધામ ભગુડા, નખત્રાણા, બગદાણા, ભુરખીયા હનુમાનજી સહિત અનેક જગ્યાએ ધાર્મિક કાયૅક્રમ સાથે મહાપ્રસાદ સાથે સેવકોને ભેટપુજા અને સાધુ બ્રાહ્મણોને વસ્ત્ર અપણૅ કરી ભાવથી સન્માન કરવામાં આવ્યું હતું. અનેક મોટા આશ્રમોમા સાધુ સંતો સેવા પૂજા કરે છે પણ આનણંદબાપુની એક અલગ ભક્તિ છે ભજન, ભક્તિ, અને ભોજન ને સાથૅક કરતા આણંદબાપુને બજરંગદાસ બાપાની અસીમ કૃપાથી ક્યારેય ખજાનો ખાલી થતો નથી. યાત્રાધામ ભુરખીયા દાદાના સાનિધ્યમાં સુરતના આણંદબાપુનો હનુમાનજી મહારાજને ભરપૂર થાળ. જેવું નામ તેવું જ ઉદારદિલ પૂજય આનણંદબાપુનો આનંદોત્સવ સાથે ચૈત્ર માસના વદ અગીયારસના દિવસે હનુમાનજી મહારાજને હાર, વસ્ત્ર, અંતર, અગરબત્તી. ચડાવી દાદાને ભાવતા ભોજનનો થાળ સેવક સમુદાયની ઉપસ્થિતિમાં ધરાવ્યો હતો.

संबंधित पोस्ट

ગાંધીનગર જિલ્લામાં સેક્ટર -11 રામકથા મેદાન ખાતે “મિલેટ મહોત્સવની” ઉજવણી કરવાનું આયોજન

Gujarat Desk

‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ‘વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતાઓનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન

Gujarat Desk

આણંદ જિલ્લામાં ૩૭૦ કેદી ક્ષમતા સાથે રૂ.૬૪.૨૯ કરોડના ખર્ચે નવી તૈયાર થઇ રહેલી બાકરોલ જેલને ‘જિલ્લા જેલ’ ઘોષિત કરવા નિર્ણય

Gujarat Desk

ગુજરાત ભાજપ દ્વારા જિલ્લા-શહેર પ્રમુખોની જાહેરાત કરવામાં આવી પણ 1 જિલ્લો- 4 શહેર પ્રમુખની જાહેરાત બાકી

Gujarat Desk

જામનગરમાં જનજીવન ઠુંઠવાયું, તાપમાનનો પારો ૧૧ ડીગ્રી પર

Karnavati 24 News

સુરતમાં બનશે દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન જેનો આકાર હીરા આકાર જેવો હશે …

Karnavati 24 News
Translate »