Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશરાજકારણસ્થાનિક સમાચાર

 સુપ્રીમ કોર્ટના ન્યાયધીશે દિન દયાળ પોર્ટની મુલાકાત લીધી

 

કંડલા : દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ જસ્ટિસ કૃષ્ણમુરારીએ બુધવારે દેશના મહત્વના બંદરગાહ દિન દયાળ પોર્ટની મુલાકાત લીધી હતી. કંડલા બંદરગાહ પર સીઆઈએસએફ દ્વારા જસ્ટિસ ક્રુષ્ણમુરારીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે પોર્ટની વિવિધ ગતિવિધિઓથી વાકેફ કરાવાયા હતા. બંદર ઉપરાંત જસ્ટિસ ક્રુષ્ણમુરારીને વોટરફ્રન્ટ, નેવિગેશન ચેનલ તેમજ માળખાગત સુવિધાઓ દર્શાવી માહિતગાર કરવામાં આવ્યા હતા.

 

संबंधित पोस्ट

 વાઈબ્રન્ટ મહોત્સવ ફાઈનલ : તા. 10ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે

Karnavati 24 News

उत्तराखंड सीटों पर मतगणना जारी, सामने आ रहे रुझानों में भाजपा इतनी सीटों पर आगे

Karnavati 24 News

ભાવનગરમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા પહોંચી, બે દિવસ અલગ-અલગ કાર્યક્રમો કરશે

Admin

રાજ્યમાં 18 લાખ મતદારો નકલી હોવાનો કોંગ્રેસનો દાવો, મહેસાણામાં પણ નકલી મતદારો – કોંગ્રેસ

Karnavati 24 News

મહત્તમ તાપમાન માં વધારો થતાં માર્ચ મહિનાની ગરમી રાજ્ય માં મહામુસીબત બનસે  

Gujarat Desk

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

Translate »