Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશરાજકારણસ્થાનિક સમાચાર

 સુપ્રીમ કોર્ટના ન્યાયધીશે દિન દયાળ પોર્ટની મુલાકાત લીધી

 

કંડલા : દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ જસ્ટિસ કૃષ્ણમુરારીએ બુધવારે દેશના મહત્વના બંદરગાહ દિન દયાળ પોર્ટની મુલાકાત લીધી હતી. કંડલા બંદરગાહ પર સીઆઈએસએફ દ્વારા જસ્ટિસ ક્રુષ્ણમુરારીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે પોર્ટની વિવિધ ગતિવિધિઓથી વાકેફ કરાવાયા હતા. બંદર ઉપરાંત જસ્ટિસ ક્રુષ્ણમુરારીને વોટરફ્રન્ટ, નેવિગેશન ચેનલ તેમજ માળખાગત સુવિધાઓ દર્શાવી માહિતગાર કરવામાં આવ્યા હતા.

 

संबंधित पोस्ट

અયોધ્યામાં વાતાવરણ ડહોળવાના ષડયંત્રનો મોટો ખુલાસો, CCTVના આધારે 7 આરોપીઓની ધરપકડ

Karnavati 24 News

અમરેલી બહાર પરા વિસ્તારમાં ગંદકીના કારણે સ્થાનીકો માં રોષનો માહોલ

Admin

૨૦૦૯થી ર૦રર સુધીમાં ભાજપ સરકારે ૧૪ વર્ષના ગાળામાં ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયકમાં ૧૬ વખત સુધારા કરવા પડ્યા : ધાનાણી

Karnavati 24 News

વડોદરામાં પરીવારની સામૂહીક આત્મહત્યા, પતિ પત્ની બાળકને મારી ખૂદ મરી ગયા, દિવાલ પર લખ્યું કારણ

Admin

આમ આદમી પાર્ટીના મહિલા નેતા ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયુ, સુરતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો

Karnavati 24 News

દિવાળી ટાણે જ હોળી : GSRTCની એપ્લિકેશન ઠપ, ઓનલાઇન બુકીંગ અટક્યું

Admin