Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુતત માં બોગસ કબ્જા રસીદ તૈયાર કરી જમીન વહેંચી મારનાર ની કતારગામ પોલીસે ધરપકડ કરી

સુરત માં બોગસ દસ્તાવેજ અને બોગસ પુરાવા ઉભા કરી મિલકત સાથે છેડા થાય ની અનેક ઘટના બહાર આવે છે એવા માં તેવી જ એક ઘટના ફરી સામે આવી છે..આ ઘટના કતારગામ વિસ્તાર ની છે..કે જ્યાં બોગસ કબ્જા રસીદ બનાવી મિલકત વહેંચી મારવામાં આવી છે..સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ કંતારેશ્વર મહાદેવ મંદિર ની સામે પાર્વતી નગર સોસાયટી માં રહેતા રમાં બેન માધાણી અને તેમના પરિવાર ની માલિકી ની જગ્યા કતારગામ વિસ્તાર ની અંકુર વિદ્યાલય ની સામે આવેલી છે ..આ મિલકત માં ઈશ્વર ભાઈ ડાભી અને તેનો પુત્ર હસમુખે કબજો કરી ત્યાં વેપાર શરૂ કઈ દીધો હતો…જ્યારે રમાં બેને ઈશ્વર ભાઈ ને કબજો ખાલી કરવાનું કહેતા તેમને જણાવ્યું હતું કે આ જગ્યા 2001 માં મૂળ માલિક પાસે થિ ખરીદી કરી છે ..અને આ માટે તેમને પાવર ઓફ એટર્ની પ્રવીણ ખીમજી ગોહિલે લખી આપી કબ્જા રસીદ રજૂ કરી હતી..જોકે આ જગ્યા ને મૂળ માલિક પરસોતમ ભાઈ પટેલ 2000 માં ગુજરી ગયા હતા..આથી પ્રવીણ ગોહિલે બોગસ કબ્જા રસીદ ઉભી કરી મિલકત વહેંચી મારી હોવાનું સામે આવ્યુ હતું..આ ઘટના માં પોલીસ ફરિયાદ થતા કતારગામ પોલીસે બોગસ કબ્જા રસીદ ઉભી કરનાર પ્રવીણ ભાઈ ગોહિલ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

संबंधित पोस्ट

અયોધ્યામાં વાતાવરણ ડહોળવાના ષડયંત્રનો મોટો ખુલાસો, CCTVના આધારે 7 આરોપીઓની ધરપકડ

Karnavati 24 News

ખેડૂતોની માઠી દશા ! માવઠું પડશે તો શાકભાજીને નુકશાન થશે એવી ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે

Karnavati 24 News

જુનાગઢ વિલીંગ્ડન ડેમ તોપના 7 ગોળા ખમીનેય હજુ પણ અડીખમ છે

Admin

ગુજરાતનું પ્રથમ બજેટ 1960માં રજૂ કરાયું ત્યારે 114.92 કરોડનું હતુ, જાણો અજાણી વાતો

Karnavati 24 News

95 દેશના દોઢ લાખ લોકો પર પ્યૂરિસર્ચનો સરવે કરાતા જાણવા મળ્યું, 100 કરોડથી વધુ લોકો જાદુ-ટોણાંમાં વિશ્વાસ કરે છે

Admin

ભરૂચ:નર્મદા ચોકડી ખાતેથી વેપારીને બંધ ક બનાવી જાનથી મારી નાંખવાની ધમકી સાથે હવામાં ફાયરિંગ કરી ૧૫ લાખની લૂંટ ને અંજામ આપી ગેંગ ફરાર થતા ચકચાર

Karnavati 24 News