Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભારતીય જનતા પાટીઁ ના સ્થાપના દિન નિમિતે ફતેપુરા થી દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે બાઇક રેલીનુ પ્રસ્થાન કરાવ્યુ… એક હજારથી વધુ લોકો બાઇક રેલી મા જોડાયા…

ભારતીય જનતા પાટીઁ ના સ્થાપના દિન નિમિતે ફતેપુરા થી દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે બાઇક રેલીનુ પ્રસ્થાન કરાવ્યુ…

એક હજારથી વધુ લોકો બાઇક રેલી મા જોડાયા…
બાઇક રેલી નુ ઠેર ઠેર ફુલોથી સ્વાગત…
ફતેપુરા થી પ્રસ્થાન થયેલ બાઇક રેલી સંપૂણઁ દાહોદ જીલ્લા મા ફરશે, બાઇક રેલી મા દરેક તાલુકા દીઠ કાયઁકરતાઓ મોટર સાયકલ લઇ ને જાડાયા..
ભારતીય જનતા પાટીઁ ના 42 મા સ્થાપના દિન નિમિતે આજરોજ ફતેપુરા ના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે થી દાહોદ જીલ્લા ભાજપ ના પ્રમુખ શંકરભાઇ આમલીયારે બાઇક રેલીનુ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ આ પ્રંસગે ફતેપુરાના ધારાસભ્ય વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા,એસ ટી મોરચાના ઉપ પ્રમુખ ડૉ અશ્ર્વિનભાઇ પારગી,યુવા મોરચાના મોહિતભાઇ ડામોર,યુવા મોરચાના અલયભાઇ દરજી,ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામા યુવા મોરચાના કાયઁકરતાઓ સરપંચો જોડાયા હતા ફતેપુરા થી શરુઆત કરાયેલ બાઇક રેલી સંપૂણઁ જીલ્લામા ફરશે
ફતેપુરા થી બાઇક રેલી ને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવતા દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર,વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા,ડૉ અશ્ર્વિનભાઇ પારગી સહિત અન્ય મહાનુભાવો જોઇ શકાય છે

संबंधित पोस्ट

વડોદરા શહેરના આજવા સરોવરની સપાટી 211.25 ફૂટે પહોંચી, 15મી ઓગસ્ટે રાત્રે 212 ફૂટે લેવલ સેટ કરાયું

Karnavati 24 News

 દમણમાં 31st ડિસેમ્બરની નાઈટ પાર્ટીને કરફ્યુનું ગ્રહણ

Karnavati 24 News

ભાવનગરમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા પહોંચી, બે દિવસ અલગ-અલગ કાર્યક્રમો કરશે

Admin

બે તાલુકાની 71 પ્રાથમિક શાળાના 320 જોખમી ઓરડા તોડીને નવા બનાવાશે

જાણો સીએમ ભૂપેન્દ્ર પટેલની કેટલી છે સંપત્તિ, આજે આવેદન પત્ર ભર્યા બાદ એફીડેવીટમાં કર્યો ઉલ્લેખ

Admin

ગુજરાત ઈલેક્શન 2022 : ભાવનગરમાં ભાજપ કોંગ્રેસ ઉમેદવારોના કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ

Admin