Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

દેશમાં કોરોનાની સ્થિતિ અેકદમ કાબુમાં જાણો કેટલા કેસો દેશમાં કોરોનાના નોધાઇ રહ્યા છે

દેશમાં કોરોનાની સ્થિતિ બિલકુલ કાબુમાં આવી ગઈ છે. દેશ જૂજ કેસો નોધાઇ રહ્યા છે.  સાજા થવાનો દર 98.76 ટકા થઈ ગયો છે.દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે

કોરોના ની સ્થિતિ સતત કાબૂમાં આવી રહી છે. ત્રીજી લહેર માં એ પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ત્રીજી લહેર ઘણી ઘાતક સાબિત થશે. જે માટે બીજી લહેર માં જે ભયાનક સ્વરૂપ ભારત દેશની અંદર જોવા મળ્યું હતું. આ જોઈને વિશ્વ પણ ચિંતામાં આવી ચૂક્યું હતું. લોકોને એક સમયે હોસ્પિટલમાં એડમિટ થવા માટે બેડ પણ નહોતા મળતા આ પ્રકારની સ્થિતિ બીજી લહેર માં જોવા મળતા બીજી લહેર શાંત થયા બાદ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્ર દ્વારા તેમજ  જગ્યા જગ્યા ઉપર હોસ્પિટલ કોરોના ની ઉભી કરવામાં આવી હતી.

1,086 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,30,30,925 થઈ ગઈ છે.  જ્યારે અત્યારે અેક્ટિવ કેસની વાત કરીએ તો 11,871 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર દેશમાં ચેપને કારણે મૃત્યુના વધુ 71 કેસ નોંધાયા છે, જેના કારણે મૃત્યુઆંક વધીને 5,21,487 થઈ ગયો છે. દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 11,871 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.03 ટકા છે.
ભારત દેશમાં 24 કલાકમાં 1,086 કોરોના કેસ નોંધાયા છે. ગઈ કાલ કરતા આજે 180 જેટલા કેસો ઘટ્યા હતા. રોજ કેસો ઘટે છે.

અગાઉથી જ વ્યવસ્થા ત્રીજી લહેરાવે પહેલા કરી દેવામાં આવી હતી પરંતુ બીજી લહેર કોરોના કેસો જરૂરથી મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા પરંતુ બીજી લહેર જેટલી ભયાનક સ્થિતિ નહોતી કેમ કે દર્દીઓ પણ ઝડપી વધી રહ્યા હતા.

અત્યારની જો વર્તમાન કોરોના ની સ્થિતિ દેશની જોવા જઈએ તો 1000 આસ પાસ કેસો આવી રહ્યા છે.

संबंधित पोस्ट

ઉના યોગ એવમ વૈદિક યજ્ઞ ગ્રુપદ્વારાવિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી

Karnavati 24 News

દાંત મોતી જેવા ચમકશે, મીઠા સાથે 5 રૂપિયાની આ વસ્તુનો ઉપયોગ કરો.

Karnavati 24 News

પાલીતાણા: તળેટી-સર્વોદય સોસાયટીમાં કાઉન્સિલર દ્વારા પાણી-સાફ સફાઇના પ્રશ્નો સાંભળવામાં આવ્યા

Karnavati 24 News

શું બુલેટપ્રૂફ કોફી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે?

Karnavati 24 News

ઉધરસથી રાહત નહિ થાય કોડીન કફ સિરપ શરીર માટે ખરાબ છે . કેમ છે ખતરનાક; વિગતવાર સમજો

Admin

આ લોકોએ ક્યારે પણ ના ખાવું જોઇએ પપૈયું, નહિં તો થશે…

Karnavati 24 News