Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

કંબોઈ થી દેલમાલ સુધી 5 કિમી નો રોડ ઉબડ ખાબડ,વાહનચાલકો પરેશાન

કંબોઈ થી દેલમાલ સુધી 5 કિમી નો રોડ ઉબડ ખાબડ,વાહન ચાલકો પરેશાન

ચાણસ્મા તાલુકા ના કંબોઈ થી દેલમાલ ને જોડતો 5 કિલો મીટર રોડ છેલ્લા કેટલાય સમય થી ઉબડ ખાબડ થઈ જતા વાહન ચાલકો માટે આ રોડ માથા ના દુખાવા સમાન બન્યો છે. આ રોડ ઉપર રોજના સેંકડો વાહનો ની આવન-જાવન રહેતા વાહનો ના આવન-જાવન થી ધમધમતો રહે છે.કંબોઈ થી દેલમાલ સુધી નો પાંચ કિલોમીટર નો દુરસ્ત થયેલો રોડ નું તંત્ર દ્વારા નવીનીકરણ કરવામાં આવી કેવી લોકમાંગ ઉઠવા પામી છે.

હસનપીર દરગાહ વહીવટદાર ફકરૂદ્દીન ભાઈ વકીલે જણાવ્યું હતું કે કંબોઈ થી દેલમાલ નો રોડ બિસ્માર હાલતમા઼ હોઈ દેલમાલ ગામે હસનપીરની જગ્યામાં ભારતભરમાંથી વાહન મારફતે શ્રધ્ધાળુઓ દર્શનાર્થીને હાલાકી ભોગવવી પડે છે. જ્યારે દેલમાલના અગ્રણી મહેન્દ્રભાઈ દેસાઈ ત્રિભુવનભાઈ જેઠીએ જણાવ્યું હતું કે દેલમાલ ગામે પવિત્ર લીમજા માતાજીનું મંદિરે કચ્છ,સૌરાષ્ટ્ર,અમદાવાદ, વડોદરાથી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. જેના કારણે કંબોઈ થી દેલમાલ સુધી પાંચ કિલોમીટરનો રોડ જેની હાલત ખાડા પડી જવાના કારણે નગરના મગરની પીઠ સમાન બની છે.

संबंधित पोस्ट

લતાજીને શ્રદ્ધાંજલિ આપવા ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો

Karnavati 24 News

બીટકોઈન આરોપી જીપીપીના ધારાસભ્ય નલીન કોટડીયાએ પટેલવાડી ખાતે એક સંમેલન બોલાવી માગ્યું જન સમર્થન

Admin

અમદાવાદ બ્લાસ્ટ કેસ: કોર્ટે 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા ફટકારી

Karnavati 24 News

 ભાજપના નેતાઓ જ PM મોદીની અપીલ માનતા નથી, જાફરાબાદ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉમટી લોકોની ભીડ

Karnavati 24 News

दिल्ली: खूंखार कुत्तों ने नोंचकर 2 मासूम भाइयों के टुकड़े कर ले ली जान, MCD की कार्रवाई पर उठे सवाल!

જામનગરમાં જનજીવન ઠુંઠવાયું, તાપમાનનો પારો ૧૧ ડીગ્રી પર

Karnavati 24 News