Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટ આજે દિનદયાળ ઉપાધ્યાય જીની પુણ્યતિથિ પર સાદર વંદન કર્યાઆજે વેરાવળ મુકામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં વેરાવળ શહેર તેમજ તાલુકાના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ પૂર્વ મંત્રી જસાભાઈ બારડ અને કાર્યકરોએ દિન દયાલ ઉપાધ્યાય જીની પુણ્યતિથિ પર સાદર વંદન કર્યા તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરોને અનેકો સંદેશો આપ્યા તેમાં નાનામાં નાના માણસ નો કામ થાય અને ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર લોકો માટે ઉપયોગી રહે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારા છે તે લોકોના કામ માટે ખડે પગે રહી ને કામ કરે છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર મજબૂરીથી કામ કરે છે એ જ શહેરીજનો હોય કે ગ્રામ્ય વિસ્તારનો હોય પોતાનો સમય ફાળવીને તે કોઇપણ પદ પર હોય તે સદા કાર્યકર તરીકે કામ કરતો હોય છે આજે આપણી ભારતીય જનતા પાર્ટી કમળ કાર્યકરોએ ખીલા આવ્યું છે અને તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મહેનત છે અને તેઓ આ કામ પૂરી ઇમાનદારીથી કરતા હોય છે એવું જણાવ્યું હતું અને સંપૂર્ણ કાર્યક્રમ પૂરો કર્યો હતો

संबंधित पोस्ट

ભાવનગરમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા પહોંચી, બે દિવસ અલગ-અલગ કાર્યક્રમો કરશે

Admin

કંબોઈ થી દેલમાલ સુધી 5 કિમી નો રોડ ઉબડ ખાબડ,વાહનચાલકો પરેશાન

Karnavati 24 News

અમદાવાદમાં વૃક્ષારોપણ પાછળનાં ખર્ચમાં 2019– 20થી 2021-22માં 116 ટકાનો વધારો નોંધાયો છે

Admin

યુપીમાં યોગી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ પૂર્ણ : PM મુખ્ય મહેમાન, 25 કેન્દ્રીય મંત્રી, 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ રહેશે ઉપસ્થિત

Karnavati 24 News

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનુ ભાંડુત ગામ ગુજરાતનું સૌપ્રથમ ડિઝલપંપમુકત ગામ બન્યું

Karnavati 24 News

ખોડીયાર નગર રિવરફ્રન્ટ વિસ્તાર મા ભોજન નો કાર્યક્રમ

Karnavati 24 News