Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 દાસજ ગામમાં પશુપાલકોને પશુઓમા દૂધ ઉત્પાદન વધારવાના તેમજ નફાકારક પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ વિશે માહિતી તેમજ માર્ગદર્શન

મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના દાસજ ગામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમો જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરિભાઈ પટેલ, APMC ચેરમેન દિનેશ ભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન, ઉપપ્રમુખ તાલુકા પંચાયત ઊંઝા મહેશ ભાઈ ચૌધરી, જિલ્લાસદસ્ય કહોડા સીટ સુરેખાબેન દેવેન્દ્રભાઇ , તાલુકા સદસ્ય મહેશ ભાઈ પટેલ, પૂર્વ અધ્યક્ષ કારોબારી ચેરમેન મહેસાણા બી એસ પટેલ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઊંઝા વિપુલભાઈ (ઉપકાર) તથા સરપંચ દાસજ, , .ADIO મહેસાણા પશુ ચિકિત્સા અધિકારી – જેતલવાસાના, પશું ચિકિત્સા અધિકારી ઊંઝા, પશું ચિકિત્સા અધિકારી સુનક તેમજ પશુપાલન સ્ટાફ ઊંઝા તાલુકા, બહોળી સંખ્યામાં પશુપાલક હાજર રહેલ ,હાજર પશુપાલકોને પશુઓમા દૂધ ઉત્પાદન વધારવાના તેમજ નફાકારક પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ વિશે માહિતી તેમજ માર્ગદર્શન પુરુ પાડેલ છે

संबंधित पोस्ट

આનંદ ઉલ્લાસના પર્વ મકર સક્રાંતિના આગમનને લઈને જામનગરની બજારોમાં રોનક વધી

Karnavati 24 News

ખડગેની જીત સુનિશ્ચિત કરવા માટે કોંગ્રેસના ત્રણ પ્રવક્તાએ રાજીનામું આપીને સમગ્ર પક્ષને આપ્યો ખાસ સંકેત 

તળાજા તાલુકાના ઠળિયા ગામે જાહેર રસ્તા ઉપર નાખવામાં આવેલ ઉકરડા તાત્કાલિક ભરી લેવા સરપંચ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી

Karnavati 24 News

दिल्ली: खूंखार कुत्तों ने नोंचकर 2 मासूम भाइयों के टुकड़े कर ले ली जान, MCD की कार्रवाई पर उठे सवाल!

 લખનઉંમાં કાકોરી બલિદાન દિવસ પર 19 ડિસેમ્બરે ડ્રોન શો, 75 મીટર કેનવાસ પર ચિત્રકાર શૌર્યગાથા કંડારશે

Karnavati 24 News

CAની આર્ટિકલશિપનો સમય ત્રણથી ઘટાડી બે વર્ષનો કરાશે, ઇન્ટર પછી બે વર્ષની ફરજિયાત આર્ટિકલશિપ કરવી પડશે

Admin