Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 દાસજ ગામમાં પશુપાલકોને પશુઓમા દૂધ ઉત્પાદન વધારવાના તેમજ નફાકારક પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ વિશે માહિતી તેમજ માર્ગદર્શન

મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના દાસજ ગામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમો જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરિભાઈ પટેલ, APMC ચેરમેન દિનેશ ભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન, ઉપપ્રમુખ તાલુકા પંચાયત ઊંઝા મહેશ ભાઈ ચૌધરી, જિલ્લાસદસ્ય કહોડા સીટ સુરેખાબેન દેવેન્દ્રભાઇ , તાલુકા સદસ્ય મહેશ ભાઈ પટેલ, પૂર્વ અધ્યક્ષ કારોબારી ચેરમેન મહેસાણા બી એસ પટેલ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઊંઝા વિપુલભાઈ (ઉપકાર) તથા સરપંચ દાસજ, , .ADIO મહેસાણા પશુ ચિકિત્સા અધિકારી – જેતલવાસાના, પશું ચિકિત્સા અધિકારી ઊંઝા, પશું ચિકિત્સા અધિકારી સુનક તેમજ પશુપાલન સ્ટાફ ઊંઝા તાલુકા, બહોળી સંખ્યામાં પશુપાલક હાજર રહેલ ,હાજર પશુપાલકોને પશુઓમા દૂધ ઉત્પાદન વધારવાના તેમજ નફાકારક પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ વિશે માહિતી તેમજ માર્ગદર્શન પુરુ પાડેલ છે

संबंधित पोस्ट

 વાઘોડિયા રોડ પર તુટેલા ઢાંકણામાંથી ગાય વરસાદી કાંસમાં ખાબકી, ફાયર જવાનોએ રેસ્ક્યૂ કરી

Karnavati 24 News

અમરેલી માં રોજગાર ખાતા દ્વારા ૨૮ માર્ચના ઈ-ભરતીમેળા નું આયોજન કરાયું

Karnavati 24 News

એકવાર તમે કમિટમેન્ટ કરી લો, પછી તમે તમારી વાત ન સાંભળો, સ્ટેશનમાં CM શિંદે બોલ્યા સલમાનનો ડાયલોગ

Karnavati 24 News

ભાજપ જ ગાંધીજીના હત્યારા નો વિષય આપી સસ્પેન્ડ કરવાના ખેલ કરે છે:- કોંગ્રેસ

Karnavati 24 News

પાસપોર્ટના અરજદારો માટે ખુશીના સમાચાર: કાલ શનિવારે પણ રાજકોટની પાસપોર્ટ ઓફિસ રહેશે ચાલુ

Admin

ઉમેદવારો હવે ચૂંટણી ખર્ચ માટે ઓનલાઇન ક્રાઉડફંડિંગ તરફ વળ્યા . .

Admin