Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 દાસજ ગામમાં પશુપાલકોને પશુઓમા દૂધ ઉત્પાદન વધારવાના તેમજ નફાકારક પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ વિશે માહિતી તેમજ માર્ગદર્શન

મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના દાસજ ગામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમો જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરિભાઈ પટેલ, APMC ચેરમેન દિનેશ ભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન, ઉપપ્રમુખ તાલુકા પંચાયત ઊંઝા મહેશ ભાઈ ચૌધરી, જિલ્લાસદસ્ય કહોડા સીટ સુરેખાબેન દેવેન્દ્રભાઇ , તાલુકા સદસ્ય મહેશ ભાઈ પટેલ, પૂર્વ અધ્યક્ષ કારોબારી ચેરમેન મહેસાણા બી એસ પટેલ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઊંઝા વિપુલભાઈ (ઉપકાર) તથા સરપંચ દાસજ, , .ADIO મહેસાણા પશુ ચિકિત્સા અધિકારી – જેતલવાસાના, પશું ચિકિત્સા અધિકારી ઊંઝા, પશું ચિકિત્સા અધિકારી સુનક તેમજ પશુપાલન સ્ટાફ ઊંઝા તાલુકા, બહોળી સંખ્યામાં પશુપાલક હાજર રહેલ ,હાજર પશુપાલકોને પશુઓમા દૂધ ઉત્પાદન વધારવાના તેમજ નફાકારક પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ વિશે માહિતી તેમજ માર્ગદર્શન પુરુ પાડેલ છે

संबंधित पोस्ट

રાહુલ અને સોનિયા ગાંધીનું અપમાન? પીએમ મોદી વિરુદ્ધ કોંગ્રેસે રજૂ કર્યો વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ

Karnavati 24 News

જિલ્લા ભાજપ પ્રમુખના નિવેદનથી કારડીયા રાજપૂત સમાજમાં રોષ યથાવત . . .

Karnavati 24 News

સુરત ના સરથાણા પોલીસ મથક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો..500 થી વશું બોટલ રક્તયુનિટ એકઠું કરાયું

Karnavati 24 News

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા જનહિતની લડાઈ શરૂ કરાશે

Admin

જે મુંબઈ મહાનગરપાલિકાના દમ પર શિવસેના કુદકા મારતી હતી તે પાલિકાએ જ ઉદ્ધવ ઠાકરેને જોરદાર ઝટકો આપ્યો. દશેરા ની મહાસભા માટેની પરવાનગી નકારી. જાણો વિગતે.

New Covid-19 mutant XE could be most transmissible yettbb, says WHO