Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારપ્રદેશસ્થાનિક સમાચાર

 સામાન્ય દિવસોમાં ભરચક રહેતા ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક વધ્યો ઉતરાયણ પર્વને અનુલક્ષી ટ્રાફિકનું ભારણ વધ્યું

સામાન્ય દિવસોમાં ભરચક રહેતા ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક વધ્યો ઉતરાયણ પર્વને અનુલક્ષી ટ્રાફિકનું ભારણ ઘટાડવા સામાજિક કાર્યકર્તાની રજુઆત વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં સામાન્ય દિવસોમાં પણ ભારે ટ્રાફિકની સમસ્યા રહે છે. ત્યારે હવે ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી હોય ચાર દરવાજા વિસ્તારમાં પતંગ સહિતની ચીજવસ્તુઓનું વેચાણ શરૂ થઇ જતા ટ્રાફિકની સમસ્યાને હલ કરવા સામાજિક કાર્યકર્તાએ ટ્રાફિક એસીપીને રજૂઆત કરી હતી. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભલે પતંગ બજાર શરૂ થયા હોય. પરંતુ, પતંગોના શોખીન ચાર દરવાજા વિસ્તારમાં ખરીદી માટે પહોંચતા હોય છે. હાલમાં બજારોમાં ગણતરીના દિવસો બાકી રહેતા પતંગો ઉપરાંત પીપુડા, રંગબેરંગી ટોપી, ગોગલ્સ, ચાઇનીસ રમકડાં, દેશી ગુબ્બારા સહિતની ચીજવસ્તુઓ વેચાણમાં આવી છે. ચાર દરવાજા વિસ્તારમાં પરંપરા મુજબ પતંગોની હરાજી પણ યોજાય છે . જેમાં શહેરના ખૂણે ખૂણામાંથી લોકો પતંગો ખરીદવા માટે ઉમટી પડે છે. જેથી ઉતરાયણ પર્વે ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા ટ્રાફિક પોલીસ કર્મીઓની માંગ સાથે સામાજિક કાર્યકર્તા ફારૂકસોનીએ ટ્રાફિક એસીપીને રજૂઆત કરી છે.

संबंधित पोस्ट

ગુજરાતનું પ્રથમ બજેટ 1960માં રજૂ કરાયું ત્યારે 114.92 કરોડનું હતુ, જાણો અજાણી વાતો

Karnavati 24 News

સુરતના અલગ અલગ વિસ્તારોમાં યોજાયેલ છઠ પૂજાનું આયોજન માં ગારીયાધાર ના લોકો જોડાયા

Admin

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

વડોદરા શહેર માં વુડા વિસ્તારમાં ઘન કચરાના નિકાલ માટે E રીક્ષાઓનો ઉપયોગ કરવા નવો અભિગમ

Karnavati 24 News

વડોદરા શહેરમાં કોરોના મૃત્યુ પામેલા બોગસ સર્ટી રજુ કરી સહાય મેળવનારા ઓની તપાસ સમિતિ વડોદરા આવી પહોંચી હતી

Karnavati 24 News

સુરત : નેતાઓની સભામાં મેદની ભેગી કરવા બારડોલી બસ ડેપોએ ૭ દિવસ લોકલ શીડ્યુલ બસ બંધ કરી

Karnavati 24 News