Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ખાંભા : રબારીકા ગામે વંદે ગુજરાત’રથ યાત્રા કાયૅક્રમ ની સ્થળ તપાસ

વંદે ગુજરાત’રથ યાત્રા કાયૅક્રમ તા.૧૪/૭/૨૦૨૨ ના રોજ ખાંભા તાલુકાના રબારીકા ગામે આયોજીત કાર્યક્રમ ની સ્થળ તપાસ કરવા ખાંભા મામલતદાર સાહેબે શ્રી.રામ સાહેબ તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી દાણીધારીયા સાહેબ તેમજ તાલુકા વિસ્તરણ અધિકારી સાહેબ શ્રી કે.વઘાસીયા.સાહેબ તેમજ રબારીકા ગામ ના આગેવાન તેમજ જિલ્લા પંચાયત ના માજી સદસ્ય શ્રી. પી.આર.પટેલ .તેમજ આચાર્ય શ્રી તેમજ શિક્ષકો સાથે મળીને સ્થળ તપાસ કરી અને કાર્યક્રમ બાબત ચચૉ કરી હતી…. અહેવાલ ખાંભા તાલુકા કર્ણાવતી ન્યૂઝ રીપોટર બાબુભાઈ ઝાલા

संबंधित पोस्ट

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, આ 4 જિલ્લાની સભા ગજવશે

Admin

“રાહુલ ગાંધીના શબ્દોથી દેશનું માથું શરમથી ઝુકી ગયું”: CM શિવરાજ

Karnavati 24 News

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Karnavati 24 News

અમદાવાદમાં બનશે અધધ EWS આવાસોના મકાનો – આ વિસ્તારોમાં બનશે આવાસો

ઝૂંપડપટ્ટી વસાહતની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર

Karnavati 24 News

મંત્રી કીર્તિસિંહ વાઘેલા

Karnavati 24 News