વંદે ગુજરાત’રથ યાત્રા કાયૅક્રમ તા.૧૪/૭/૨૦૨૨ ના રોજ ખાંભા તાલુકાના રબારીકા ગામે આયોજીત કાર્યક્રમ ની સ્થળ તપાસ કરવા ખાંભા મામલતદાર સાહેબે શ્રી.રામ સાહેબ તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી દાણીધારીયા સાહેબ તેમજ તાલુકા વિસ્તરણ અધિકારી સાહેબ શ્રી કે.વઘાસીયા.સાહેબ તેમજ રબારીકા ગામ ના આગેવાન તેમજ જિલ્લા પંચાયત ના માજી સદસ્ય શ્રી. પી.આર.પટેલ .તેમજ આચાર્ય શ્રી તેમજ શિક્ષકો સાથે મળીને સ્થળ તપાસ કરી અને કાર્યક્રમ બાબત ચચૉ કરી હતી…. અહેવાલ ખાંભા તાલુકા કર્ણાવતી ન્યૂઝ રીપોટર બાબુભાઈ ઝાલા