Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ખાંભા : રબારીકા ગામે વંદે ગુજરાત’રથ યાત્રા કાયૅક્રમ ની સ્થળ તપાસ

વંદે ગુજરાત’રથ યાત્રા કાયૅક્રમ તા.૧૪/૭/૨૦૨૨ ના રોજ ખાંભા તાલુકાના રબારીકા ગામે આયોજીત કાર્યક્રમ ની સ્થળ તપાસ કરવા ખાંભા મામલતદાર સાહેબે શ્રી.રામ સાહેબ તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી દાણીધારીયા સાહેબ તેમજ તાલુકા વિસ્તરણ અધિકારી સાહેબ શ્રી કે.વઘાસીયા.સાહેબ તેમજ રબારીકા ગામ ના આગેવાન તેમજ જિલ્લા પંચાયત ના માજી સદસ્ય શ્રી. પી.આર.પટેલ .તેમજ આચાર્ય શ્રી તેમજ શિક્ષકો સાથે મળીને સ્થળ તપાસ કરી અને કાર્યક્રમ બાબત ચચૉ કરી હતી…. અહેવાલ ખાંભા તાલુકા કર્ણાવતી ન્યૂઝ રીપોટર બાબુભાઈ ઝાલા

संबंधित पोस्ट

બનાસકાંઠા અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા ‘પઠાણ’ ફિલ્મનો વિરોધ : જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Admin

ચૂંટણી પૂરી થઈ ગયા છતાં ગોંડલ-રીબડા વચ્ચે વિવાદ સમ્યો નથી: મોડી રાત્રે મોટાપાયે માથાકૂટ થતાં પોલીસ ઉતારવામાં આવી

Admin

ગુજરાત ઈલેક્શન 2022 : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પહોંચ્યા બેટ દ્વારકા

Admin

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે મંદિરે દર્શન કરી સાધુ સંતો સાથે કરી બેઠક

Karnavati 24 News

દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ડભવા ગામ ખાતે સગાઈ પ્રસંગમાં દેવગઢ બારીયાના મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તુષાર સિંહ બાબા એ હાજરી આપી

Karnavati 24 News

પીએમ મોદીએ કહ્યું, જેને કચ્છ નથી જોયો તેને કંઈ નથી જોયું, કચ્છની લિજ્જતદાર દાબેલી અને ખારેકના કર્યા વખાણ

Karnavati 24 News