Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

લોક હિતાર્થે ની વાત હોય કે ગાય માતા ની વાત હોય કે રામમંદિર નિર્માણ હોય કે પછી સંસ્કૃતિ કે ધર્મની વાત આપણાં લોક લાડીલા ધારાસભ્ય શ્રી એ ક્યારેય પક્ષાપક્ષી નથી કરી આ તેની ખાનદાની અને ખુમારી છે અને અમને તો ગૌ-માતા ના સંવર્ધન ની જવાબદારી દ્વારકાધીશ ભગવાન સીધી લીટી ના વારસા માં આપી ને ગયા છે માટે આયોજન કોઈ પણ નું અમારા વિસ્તાર માં હોય ત્યારે અમારી ફરજ અમે ના ચુકીએ એવી શક્તિ સતત મળતી રહે એવી પરમાત્મા ને પ્રાર્થના.

संबंधित पोस्ट

પ્રાંતિજ-તલોદ ૩૩ વિધાન સભા બેઠક પર ભાજપ નો દબદબો રહ્યો છે

Admin

 જૂનાગઢ જિલ્લામાં બહુમત ગ્રામ પંચાયતો પર ભાજપ-કોંગ્રેસે કર્યા જીતના દાવા

Karnavati 24 News

અરવિંદ કેજરીલાને પોલીસની દિકરીએ લખ્યો પત્ર, કેજરીવાલે વાંચ્યા બાદ ગુજરાત પ્રવાસમાં કહી આ વાત

Karnavati 24 News

મંત્રી કીર્તિસિંહ વાઘેલા

Karnavati 24 News

 જામનગર ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચાની ગોવા શીપ યાર્ડના ડાયરેકટર પદે વરણી

Karnavati 24 News

ગુજરાત ઈલેક્શન 2022 : કોંગ્રેસનું ગૂંચવાયેલું કોકડું સરખું કરવા ગેહલોત એક્શનમાં

Karnavati 24 News