Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મંત્રી કીર્તિસિંહ વાઘેલા

કાંકરેજ તાલુકાના રાનેર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા અને શ્રી સુરેશભાઇ શાહનું સન્માન અને સાકરતુલા સમારોહ ડીસા તાલુકા ભદ્રામલી ખાતે અને કાંકરેજ મતવિસ્તારના ૧૮ ગામો દ્વારા મંત્રીશ્રીનો સન્માન કાર્યક્ર્મ યોજાયો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા અને જિલ્લા ભાજપ પ્રભારીશ્રી સુરેશભાઇ શાહનું સન્માન અને સાકર તુલા સમારોહ તથા ડીસા તાલુકાના ભદ્રામલી ખાતે અને કાંકરેજ મતવિસ્તારના ૧૮ ગામો દ્વારા મંત્રીશ્રીનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ ગામલોકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આપ લોકો મારા પર વિશ્વાસ મૂકી મને કિંમતી મત આપી ધારાસભ્ય બનાવ્યા છે અને સરકારશ્રીએ મને મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે તે બદલ આપ સૌનો આભારી છું. તેમણે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રભારીશ્રી સુરેશભાઇ શાહના ગામ રાનેર ખાતે અમારું સન્માન અને સાકરતુલા કરી આપે આજે ફરી એકવાર આમારા પર ઋણ ચડાવ્યું છે.

संबंधित पोस्ट

પાટણ જીલ્લા ના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામે વંદે ગુજરાત રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Karnavati 24 News

રાજયના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત રાજકોટ ખાતે પધારશે ભુપેન્દ્ર પટેલ

Karnavati 24 News

 લખતર ખાતે આમ આદમી પાર્ટીની જાહેરસભામાં પ્રદેશ નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા

Karnavati 24 News

જાફરાબાદના માજી ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને રૂબરૂ મળી વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી….

Karnavati 24 News

PM મોદીએ નવા વાણિજ્ય ભવનનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું યોગ્ય સમયે સરકારી કામ કરવાનું અમારું લક્ષ્ય

Karnavati 24 News

કેમ્બ્રિજ યુનિવર્સિટીએ રાહુલ ગાંધીને આપ્યું આમંત્રણ, ભારત-ચીન સંબંધો પર આપશે ભાષણ

Admin
Translate »