Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મંત્રી કીર્તિસિંહ વાઘેલા

કાંકરેજ તાલુકાના રાનેર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા અને શ્રી સુરેશભાઇ શાહનું સન્માન અને સાકરતુલા સમારોહ ડીસા તાલુકા ભદ્રામલી ખાતે અને કાંકરેજ મતવિસ્તારના ૧૮ ગામો દ્વારા મંત્રીશ્રીનો સન્માન કાર્યક્ર્મ યોજાયો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા અને જિલ્લા ભાજપ પ્રભારીશ્રી સુરેશભાઇ શાહનું સન્માન અને સાકર તુલા સમારોહ તથા ડીસા તાલુકાના ભદ્રામલી ખાતે અને કાંકરેજ મતવિસ્તારના ૧૮ ગામો દ્વારા મંત્રીશ્રીનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ ગામલોકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આપ લોકો મારા પર વિશ્વાસ મૂકી મને કિંમતી મત આપી ધારાસભ્ય બનાવ્યા છે અને સરકારશ્રીએ મને મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે તે બદલ આપ સૌનો આભારી છું. તેમણે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રભારીશ્રી સુરેશભાઇ શાહના ગામ રાનેર ખાતે અમારું સન્માન અને સાકરતુલા કરી આપે આજે ફરી એકવાર આમારા પર ઋણ ચડાવ્યું છે.

संबंधित पोस्ट

આસામના સીએમ હિમંત બિસ્વા સરમાએ રાહુલ ગાંધી વિષે આપ્યું આ નિવેદન

બે તાલુકાની 71 પ્રાથમિક શાળાના 320 જોખમી ઓરડા તોડીને નવા બનાવાશે

અરવિંંદ કેજરીવાલે અમદાવાદમાં રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા તે મામલે આપી આ પ્રતિક્રીયા, ભાજપનો સમર્થક નિકળ્યો રીક્ષાવાળો

રોડ શો LIVE – દિલ્હી અને પંજાબ એક થઈ ગયું અમારી તૈયારી છે હવે ગુજરાતની – ભગવંત માન પંજાબના સીએમ

Karnavati 24 News

વસૂલી અને ભ્રષ્ટાચાર યુક્ત સિનિયર પોલીસ અધિકારીઓની ધરપકડ કરવાની માગ સાથે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદનપત્ર

Karnavati 24 News

 આણંદના લોકોને ગાંધીનગર સુધી પહોંચવા વધુ એક ટ્રેનની સુવિધા મળી

Karnavati 24 News
Translate »