Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મંત્રી કીર્તિસિંહ વાઘેલા

કાંકરેજ તાલુકાના રાનેર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા અને શ્રી સુરેશભાઇ શાહનું સન્માન અને સાકરતુલા સમારોહ ડીસા તાલુકા ભદ્રામલી ખાતે અને કાંકરેજ મતવિસ્તારના ૧૮ ગામો દ્વારા મંત્રીશ્રીનો સન્માન કાર્યક્ર્મ યોજાયો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા અને જિલ્લા ભાજપ પ્રભારીશ્રી સુરેશભાઇ શાહનું સન્માન અને સાકર તુલા સમારોહ તથા ડીસા તાલુકાના ભદ્રામલી ખાતે અને કાંકરેજ મતવિસ્તારના ૧૮ ગામો દ્વારા મંત્રીશ્રીનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ ગામલોકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આપ લોકો મારા પર વિશ્વાસ મૂકી મને કિંમતી મત આપી ધારાસભ્ય બનાવ્યા છે અને સરકારશ્રીએ મને મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે તે બદલ આપ સૌનો આભારી છું. તેમણે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રભારીશ્રી સુરેશભાઇ શાહના ગામ રાનેર ખાતે અમારું સન્માન અને સાકરતુલા કરી આપે આજે ફરી એકવાર આમારા પર ઋણ ચડાવ્યું છે.

संबंधित पोस्ट

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા રાજભા ઝાલા ભાજપમાં જોડાયા

Admin

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

ગુજરાત ઈલેક્શન 2022 : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પહોંચ્યા બેટ દ્વારકા

Admin

શરદ પવારની બેઠકમાં મમતા નહીં આવેઃ બંગાળના સીએમ પાસે સમય નથી, અભિષેક બેનર્જી રાષ્ટ્રપતિ પદ માટે બેઠકમાં હાજરી આપશે

Karnavati 24 News

RK studio lights up ahead of Ranbir Kapoor, Alia Bhatt’s weddingWatch

Where does the mind go when asleep? Read an excerpt from When Brains Dream