અગાઉ દિલ્હીના ના મુખ્યમંત્રી મનીસ સિસોદિયાએ ભાવનગર જિલ્લાની સ્કૂલની મુલાકાત લીધી હતી ત્યારબાદ ભાવનગરની જર્જરિત શાળાઓને રિપેર કરાશે. ભયના ઓથાર હેઠળ વિદ્યાર્થીઓ ખરા તડકામાં ભણવા માટે મજબૂર બન્યા છે. ભાવનગરની આવી જર્જરિત 40 કિલો નું રીપેરીંગ હાથ ધરાશે. યુદ્ધના ધોરણે સ્કૂલોની મરામતના આદેશ આપવામાં આવ્યા છે.
પાંચ લાખથી ઓછો ખર્ચ ધરાવતી શાળાઓમાં વગર ટેન્ડરે કામગીરીના આદેશ આપવામાં આવ્યા છે. પાંચ લાખથી વધુ ખર્ચ ધરાવતી શાળાઓ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઇ છે. ભાવનગરની સ્કૂલો માટે ત્રણ કરોડની રકમ ફાળવી છે.
ખુલ્લામાં વિદ્યાર્થીઓને ભણવાની પણ ફરજ પડતી હતી. તંત્ર દ્વારા 40 શાળાઓના સમારકામનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને દિલ્હીના મુખ્યમંત્રી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કે જેમણે આ ભાવનગરની વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી ત્યારે તંત્રએ આ આદેશ જર્જરિત શાળાઓને મરામત કરવાનો આપ્યો છે.
ભાવનગરની 55 સ્કૂલમાંથી 40 જેટલી સ્કૂલો જર્જરિત હાલતમાં છે. ત્યાંના લોકો એવું કહી રહ્યા છે કે આ જોવા માટે ડેપ્યુટી મુખ્યમંત્રીએ અહીં આવવું પડે અને ભાવનગર વિસ્તાર ના શિક્ષણ મંત્રી કે જેઓ તેમના વિસ્તારની આ પ્રકારની સ્કૂલોની સ્થિતિ છે તેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે.