ઉના સરકારી હોસ્પિટલમાં આજે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજાયેલ . . .
ઉના શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આજે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજવામાં આવી હતી અને તેમાં હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ અને ડોક્ટરો હાજર રહ્યા હતા આ તકે ઉના તાલુકાની સિવિલ હોસ્પિટલ હોય અને તેમાં સમગ્ર તાલુકાના ગામડાઓમાંથી લોકો અહીં પોતાની સારવાર લેવા આવતા હોય છે તેમાં ડોક્ટર જાદવ સાહેબ ની કામગીરી અતિ પ્રેરણાદાયક છે કારણકે જ્યારથી આ ડોક્ટર આવ્યા છે ત્યારથી લોકોને સારી સુવિધા મળે તે દિશામાં કામ કરી રહ્યા છે ત્યારે આજે પ્રાઇવેટ હોસ્પિટલમાં છે ડીલેવરી નો ખર્ચ વધારે થતું હોય છે ત્યારે આજે સિવિલ હોસ્પિટલમાં વિપુલ મફતમાં થાય છે અને તે માર્ગદર્શન ડોક્ટર જાદવ સાહેબ આપકા હોવાને કારણે આ શક્ય બન્યું છે ત્યારે આજે ડોક્ટર જાદવ સાહેબ ના માર્ગદર્શન તેમજ કોળી સમાજના અગ્રણી રસિકભાઈ ચાવડા તેમજ સિંધી સમાજના અગ્રણી હરેશ ટીલવાણી તેમજ ડોક્ટરોની ટીમ હાજર રહ્યા ને ઉના રોગી કલ્યાણ સમિતિ બેઠકમાં હાજરી આપી હતી