Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ઉના સરકારી હોસ્પિટલમાં માં રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજાઇ હતી

ઉના સરકારી હોસ્પિટલમાં આજે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજાયેલ  . . .

ઉના શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આજે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજવામાં આવી હતી અને તેમાં હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ અને ડોક્ટરો હાજર રહ્યા હતા આ તકે ઉના તાલુકાની સિવિલ હોસ્પિટલ હોય અને તેમાં સમગ્ર તાલુકાના ગામડાઓમાંથી લોકો અહીં પોતાની સારવાર લેવા આવતા હોય છે તેમાં ડોક્ટર જાદવ સાહેબ ની કામગીરી અતિ પ્રેરણાદાયક છે કારણકે જ્યારથી આ ડોક્ટર આવ્યા છે ત્યારથી લોકોને સારી સુવિધા મળે તે દિશામાં કામ કરી રહ્યા છે ત્યારે આજે પ્રાઇવેટ હોસ્પિટલમાં છે ડીલેવરી નો ખર્ચ વધારે થતું હોય છે ત્યારે આજે સિવિલ હોસ્પિટલમાં વિપુલ મફતમાં થાય છે અને તે માર્ગદર્શન ડોક્ટર જાદવ સાહેબ આપકા હોવાને કારણે આ શક્ય બન્યું છે ત્યારે આજે ડોક્ટર જાદવ સાહેબ ના માર્ગદર્શન તેમજ કોળી સમાજના અગ્રણી રસિકભાઈ ચાવડા તેમજ સિંધી સમાજના અગ્રણી હરેશ ટીલવાણી તેમજ ડોક્ટરોની ટીમ હાજર રહ્યા ને ઉના રોગી કલ્યાણ સમિતિ બેઠકમાં હાજરી આપી હતી

संबंधित पोस्ट

પોરબંદરમાં દારૂની ગાડી ઉતારી લેવાની ખોટી બાતમી આપનાર શખ્સ વિરૂઘ્ધ ફરિયાદ

Karnavati 24 News

 અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ યોજાશે, વિદેશના 400થી વધુ પતંગબાજોને આમંત્રણ

Karnavati 24 News

 વાઘોડિયા રોડ પર તુટેલા ઢાંકણામાંથી ગાય વરસાદી કાંસમાં ખાબકી, ફાયર જવાનોએ રેસ્ક્યૂ કરી

Karnavati 24 News

 દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૬ ડિસેમ્બરે યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો મુકાયા

Karnavati 24 News

મોડાસામાં ટ્રાફિકની સમસ્યાના હલ માટે કોઇ જ વિકલ્પ નહીં, અધિક કલેક્ટર ફસાયા

Karnavati 24 News

આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરૂકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એક્સપર્ટ લેક્ચરનું આયોજન

Karnavati 24 News