ઉના તાલુકાના ભાચા ગામે આંતરરાષ્ટ્રીય વન નય દિવસની ઉજવણી કરવામાં આવી
ગુજરાત સરકાર હવે ગામડાઓમાં પ્રાથમિક શાળાઓમાં પ્રોજેક્ટર દ્વારા પોતાના કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે તેમાં પોલીસ અધિકારીઓ શિક્ષકો અને સ્કુલમાં બેઠેલા વિદ્યાર્થીઓ સૌ મળીને ના આ કાર્યક્રમ જોતા હોય છે અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવતા હોય છે તેનું લાઈવ બતાવતા હોય છે
ઉના તાલુકાના ભાચા ગામે આજ રોજ તારીખ 22 /3 /2022 ના દિવસે
ગાંધીનગર ખાતે ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ની ઉજવણીમાં સહભાગી થઈને ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘નમો વડ વન’ની સ્થાપનાનો શુભારંભ કરાવતાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ
આ કાર્યક્રમ સેટકોમના માધ્યમથી શ્રી ભાચા પે સેન્ટર શાળામાં નિહાળવામાં આવ્યો જેમાં ભાચા પે.સેન્ટર શાળા ના આચાર્યશ્રી વાઝા સાહેબ અને ફોરેસ્ટર સાહેબ ઉના વિસ્તરણ ભરતભાઈ અધવર્યું ,લલિતભાઈ વાઘેલા ફોરેસ્ટર સાહેબ ઉના,ચાવડા સાહેબ ફોરેસ્ટર સાહેબ જસાધાર તથા અબ્બાસભાઈ, બ્લોચ ભાણજી સાહેબ કિડેચા, હિરચંદ ભાઈ, નિર્મલસિંહ,લખુજીભાઈ બારીયા અને ભાચા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીર્ઓ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું