Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

અમરેલીના વસંતભાઇ મોવલીયા ની તબિયત નાદુરસ્ત હોય તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી

ખોડલધામના ટ્રસ્ટી વસંતભાઇ મોવલીયા ની નાદુરસ્ત તબિયત હોય સાવરકુંડલાના પટેલ વાડી વજલપરા ખાતે સ્વાસ્થ્ય સુધરી જાય નિરોગી બની જાય એ માટે ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમનું સ્વાસ્થ્ય જલ્દી સુધરે એ માટે ખોડલધામ સમિતિ સાવરકુંડલાના પ્રમુખ દેવચંદભાઈ કપરા સમાધાન પંચ ના પ્રમુખ કરસનભાઇ ડોબરિયા દિપક ભાઈ બોઘરા ધીરુભાઈ વઘાસીયા સુરેશભાઈ ગજેરા કનુભાઇ ડોબરીયા અતુલભાઇ જાગાણી પ્રવીણભાઈ સાવજ મુકેશભાઈ તેમજ ખોડલધામ મહિલા સમિતિ તથા ખોડલધામ યુવા સમિતિના યુવાનોને બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી મા ખોડીયાર ના ચરણોમાં પ્રાર્થના અને ધૂન બોલાવી તેમનું સ્વાસ્થ્ય સારું થાય તે માટે ની પ્રાર્થનાઓ કરી હતી. વસંતભાઈ મોવલિયા જેવા સામાજિક સેવાભાવી માણસ છે દરેક લોકોની સતત સેવા કરવાની તેમની ભાવના છે વર્ષો થી લોક સેવા કરતા આવે છે નાના મોટા તમામ લોકો તેમના માટે એક સરખા રાખ્યા છે અમરેલી જિલ્લા માં એક મોટું નામ ધરાવે છે વસંતભાઇ તબિયત નાદુરસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર ચાલે છે સાવરકુંડલા ના લોકો એ તેમની તબિયત સારી થઈ જાય તે માટે ધુંન અને પ્રાથના કરી હતી

संबंधित पोस्ट

Wimbledon 2022: ઇતિહાસમાં દર્જ થયુ નોવાક જોકોવિચનું નામ, નડાલ-ફેડરર પહેલા મેળવી આ સિદ્ધિ

Karnavati 24 News

રવિન્દ્રસિંહ જાડેજાઃ અલ્લુ અર્જુનના અવતારમાં જોવા મળતા પુષ્પાના ‘ભૂત’ પર સવાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની તસવીર વાયરલ

Karnavati 24 News

India Vs England: વર્લ્ડકપ સેમિફાઇનલમાં બે વખત ટકરાયા છે ભારત અને ઇગ્લેન્ડ, જાણો શુ રહ્યા હતા પરિણામો

Admin

કચ્છના ગૌરવ આદિત્યરાજસિંહ જાડેજા ની રણજી ટ્રોફી માટે પસંદગી થઇ

Karnavati 24 News

FIFA World Cup 2022: સેમીફાઇનલ અગાઉ વિવાદ, લિયોનેલ મેસ્સી સાથે ઘર્ષણ કરનાર રેફરીની છૂટ્ટી

Admin

ICC Test Championship Points Table: ટેસ્ટ ચેમ્પિયનશીપ ટેબલમાં પાંચમા સ્થાન પર પહોંચ્યુ ભારત, શ્રીલંકાએ લગાવી છલાંગ

Karnavati 24 News