Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

અમરેલીના વસંતભાઇ મોવલીયા ની તબિયત નાદુરસ્ત હોય તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી

ખોડલધામના ટ્રસ્ટી વસંતભાઇ મોવલીયા ની નાદુરસ્ત તબિયત હોય સાવરકુંડલાના પટેલ વાડી વજલપરા ખાતે સ્વાસ્થ્ય સુધરી જાય નિરોગી બની જાય એ માટે ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમનું સ્વાસ્થ્ય જલ્દી સુધરે એ માટે ખોડલધામ સમિતિ સાવરકુંડલાના પ્રમુખ દેવચંદભાઈ કપરા સમાધાન પંચ ના પ્રમુખ કરસનભાઇ ડોબરિયા દિપક ભાઈ બોઘરા ધીરુભાઈ વઘાસીયા સુરેશભાઈ ગજેરા કનુભાઇ ડોબરીયા અતુલભાઇ જાગાણી પ્રવીણભાઈ સાવજ મુકેશભાઈ તેમજ ખોડલધામ મહિલા સમિતિ તથા ખોડલધામ યુવા સમિતિના યુવાનોને બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી મા ખોડીયાર ના ચરણોમાં પ્રાર્થના અને ધૂન બોલાવી તેમનું સ્વાસ્થ્ય સારું થાય તે માટે ની પ્રાર્થનાઓ કરી હતી. વસંતભાઈ મોવલિયા જેવા સામાજિક સેવાભાવી માણસ છે દરેક લોકોની સતત સેવા કરવાની તેમની ભાવના છે વર્ષો થી લોક સેવા કરતા આવે છે નાના મોટા તમામ લોકો તેમના માટે એક સરખા રાખ્યા છે અમરેલી જિલ્લા માં એક મોટું નામ ધરાવે છે વસંતભાઇ તબિયત નાદુરસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર ચાલે છે સાવરકુંડલા ના લોકો એ તેમની તબિયત સારી થઈ જાય તે માટે ધુંન અને પ્રાથના કરી હતી

संबंधित पोस्ट

મોટો નિર્ણયઃ ભારતની પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમોની તમામ મેચો ડીડી સ્પોર્ટ્સ પર ટેલિકાસ્ટ થશે

Karnavati 24 News

36 National Games Gujarat 2022 : અશફાકુલ્લાહખાન ઉર્દૂ પ્રા.શાળા દ્વારા રમતોત્સવ ૨૦૨૨ની ભવ્ય ઉજવણી

Karnavati 24 News

IND vs SA, 1st ODI: શું પ્રથમ ODIમાં વરસાદનું જોખમ છે? જાણો પાર્લમાં કેવું રહેશે હવામાન

Karnavati 24 News

મુંબઇ ઇન્ડિયન્સે ઝહીર ખાન અને મહેલા જયવર્ધનેને આપી મોટી ભૂમિકા, થઇ જાહેરાત

Karnavati 24 News

Wimbledon 2022: ઇતિહાસમાં દર્જ થયુ નોવાક જોકોવિચનું નામ, નડાલ-ફેડરર પહેલા મેળવી આ સિદ્ધિ

Karnavati 24 News

Asia Cupની સુવર્ણ ટ્રૉફી સામે આવી, UAEના સુંદર નજારા વચ્ચે લૉન્ચ કરવામાં આવ્યો વીડિયો

Karnavati 24 News
Translate »