Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

દરરોજ સવારના નાસ્તમાં સામેલ કરો આ વસ્તુ, વજન ઉતરશે સડસડાટ…

દરરોજ સવારના નાસ્તમાં સામેલ કરો આ વસ્તુ, વજન ઉતરશે સડસડાટ…વધી ગયેલા વજનને કોણ ઉતારવા માંગતુ ન હોય… કારણ કે લોકો વજન ઘટાડવા માટે ઘણા પ્રયત્ન કરે છે. પણ તે બની શકતું નથી. ત્યારે આજે અમે આપને જણાવીશું કે વજન ઘટાડવા માટે સવારના નાસ્તમાં તમારે શું ઉમેરવું જોઈએ…મધદરરોજ સવારે ગરમ પાણી સાથે મધ પીવુ. એ પણ ભુખ્યા પેટે. જેથી તમારી ચરબી ફટાફટ ઉતરી જશે…કિસમિસકિસમિસમાં વધુ માત્રામાં કેલ્શિયમ, પોટેશિયમ અને આર્યન હોય છે. જેથી રાત્રે 4-5 કિસમસ પલાળીને સવારે ઉઠીને પી જવી જેથી પેટ ભરેલું રહે છે જેના લીધે વધારે પડતું ખવાતું નથી આ પણ વજન ઉતારવામાં મદદ મળેછે.પપૈયુંભૂખ્યા પેટે પપૈયું ખાવાથી બોડીના બધા ટોક્સીન બહાર નીકળી જાય છે આ સિવાય ભૂખ્યા પેટે પપૈયું ખાવાથી વજન ઉતરે છે.લીંબુદરરોજ સવારે ઉઠીને ગરમ પાણી સાથે લીંબુ પીવું જોઈએ. જેથી વજન ઉતારવા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે..અત્યારે વજન ઉતારવા માટે લોકો કાઈ પણ કરવા તૈયાર થઈ જાય છે અને અત્યાર નો સોંથી મોટો પ્રોબ્લેમ જ આ જ છે વધારે જંકફૂડ ખાવાથી મોટાપો આવી જાય છે તમે વજન ઉતારવા માટે લોકો જિમ જવાનું પસંદ કરે છે. પણ જીમ જવાના બદલે તમે આ ઉપાયો અજમાવી શકો છો.

संबंधित पोस्ट

પાણીથી પણ એલર્જીઃ આ યુવતીને આંખમાં આંસુ આવવાથી પણ છે એલર્જી, નહાવાથી જીવ ગુમાવવાનો પણ ડર છે.

Karnavati 24 News

અષાઢ મહિનામાં સૂર્ય ઉપાસનાની પરંપરાઃ આ મહિનામાં ઉગતા સૂર્યને અર્ધ્ય આપવાનો નિયમ છે, તેનાથી ઉંમર વધે છે અને સકારાત્મક ઉર્જા વધે છે.

Karnavati 24 News

બેબી કેર ટિપ્સ: ઉનાળાની ઋતુમાં બાળકોના આહારમાં આ ફળોનો સમાવેશ કરો, શરીરની ઉર્જા વધારવામાં મદદ કરશે!

Karnavati 24 News

એક દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ? WHO માર્ગદર્શિકા શું કહે છે તે શોધો

Karnavati 24 News

त्वचा को नेचुरल तरीके से खूबसूरत बनाने के लिए इन टिप्स को करें फोलो

Admin

‘દહીં શાક કઢી’ ક્યારે પણ બનાવી છે ઘરે? જો ‘ના’ તો આજે જ ટ્રાય કરો

Karnavati 24 News
Translate »