Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

દરરોજ સવારના નાસ્તમાં સામેલ કરો આ વસ્તુ, વજન ઉતરશે સડસડાટ…

દરરોજ સવારના નાસ્તમાં સામેલ કરો આ વસ્તુ, વજન ઉતરશે સડસડાટ…વધી ગયેલા વજનને કોણ ઉતારવા માંગતુ ન હોય… કારણ કે લોકો વજન ઘટાડવા માટે ઘણા પ્રયત્ન કરે છે. પણ તે બની શકતું નથી. ત્યારે આજે અમે આપને જણાવીશું કે વજન ઘટાડવા માટે સવારના નાસ્તમાં તમારે શું ઉમેરવું જોઈએ…મધદરરોજ સવારે ગરમ પાણી સાથે મધ પીવુ. એ પણ ભુખ્યા પેટે. જેથી તમારી ચરબી ફટાફટ ઉતરી જશે…કિસમિસકિસમિસમાં વધુ માત્રામાં કેલ્શિયમ, પોટેશિયમ અને આર્યન હોય છે. જેથી રાત્રે 4-5 કિસમસ પલાળીને સવારે ઉઠીને પી જવી જેથી પેટ ભરેલું રહે છે જેના લીધે વધારે પડતું ખવાતું નથી આ પણ વજન ઉતારવામાં મદદ મળેછે.પપૈયુંભૂખ્યા પેટે પપૈયું ખાવાથી બોડીના બધા ટોક્સીન બહાર નીકળી જાય છે આ સિવાય ભૂખ્યા પેટે પપૈયું ખાવાથી વજન ઉતરે છે.લીંબુદરરોજ સવારે ઉઠીને ગરમ પાણી સાથે લીંબુ પીવું જોઈએ. જેથી વજન ઉતારવા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે..અત્યારે વજન ઉતારવા માટે લોકો કાઈ પણ કરવા તૈયાર થઈ જાય છે અને અત્યાર નો સોંથી મોટો પ્રોબ્લેમ જ આ જ છે વધારે જંકફૂડ ખાવાથી મોટાપો આવી જાય છે તમે વજન ઉતારવા માટે લોકો જિમ જવાનું પસંદ કરે છે. પણ જીમ જવાના બદલે તમે આ ઉપાયો અજમાવી શકો છો.

संबंधित पोस्ट

જો તમને પણ આ 4 આદત છે, તો ફટાફટ બદલી નાખો નહીં તો ડાયાબિટીસનું જોખમ વધી જશે…

Karnavati 24 News

આજે જ છોડો આ 3 ખરાબ આદતો, નહીં તો તમને હાર્ટ એટેક આવી શકે છે.

Karnavati 24 News

Skin Care: આમલી તમારી ત્વચા પર લાવી શકે છે ગ્લો, જાણો કેવી રીતે

Karnavati 24 News

પોરબંદર શહેર અને જિલ્લામાં કયાંય વ્યસન કે નશાનું પ્રમાણ વધારે હોય તો નશાબંધી ખાતાને તાત્કાલિક જાણ કરવી

Karnavati 24 News

મોંઘા પ્રોડકટ્સ નહિં, પરંતુ આ પેકથી ચહેરા પરના અણગમતા વાળને કરી દો દૂર

Karnavati 24 News

Kitchen Tips: તમને સ્વાદની સાથે સ્વાસ્થ્યનો ખજાનો મળશે, ઘરે જ બનાવો ટેસ્ટી ઓટ્સ ઉત્પમ રેસીપી

Karnavati 24 News