Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

શિયાળામાં ખાવ ખાલી આટલા શાકભાજી, આખુ વર્ષ એક પણ બિમારી પાસે પણ નહીં આવે…

જો ફિટ અને હેલ્ધી રહેવું તો બધાને ગમે છે. એટલા માટે શિયાળામાં જો કેટલાક શાકોનું કે લીલાભાજીનું સેવન કરવામાં આવે તો આપણે કેટલીક બિમારીઓથી બચી શકીએ છીએ. આપણા વડવાઓ કહેતા કે શિયાળામાં જો કેટલીક વસ્તુઓ ખાઈ લેવામાં આવે તો આખુ વર્ષ કંઈ થતું નથી..મુળામુળામાં ફાઈબર સારી માત્રામાં હોય છે. મૂળાનું સેવન કરવાથી તમે હાઈડ્રેટ પણ રહેશો. મૂળામાં વિટામિન B6, વિટામિન A, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ હોય છે.લીલી હળદરશિયાળામાં લીલી હળદર તો ખાવી જ જોઈએ. લીલી હળદર ખાવાથી શરીરને પુરતા પ્રમાણમાં પ્રોટીન અને વિટામીન મળી રહે છે.પાલકપાલક ખાવાથી લોહીની ઉણપ પૂરી થાય છે. પાચનને યોગ્ય રાખે છે. પાલકમાં પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નનો સારો સોર્સ છે. જેથી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.ગાજરગાજરમાં વિટામિન A અને બીટા કેરોટીનનો સારો સોર્સ છે. તેનાથી ત્વચા અને વાળને ફાયદો થાય છે. ગાજરમાં તેનાથી આર્યનનું પ્રમાણ વધારે હોય છે.તાંદળજાની ભાજીતાંદળજાની ભાજીનું સેવન કરવાથી શરીરને જરૂરી તત્વો મળે છે. તાંદળજામાં પ્રોટીન, મિનરલ્સ, વિટામીન એ, વિટામીન સી, આયરન, કેલ્શિયમ અને ફોસ્ફરસની માત્રા હોય છે. આ ડાયાબિટીસ, એનિમિયા અને કેન્સરથી બચાવ કરે છે.

संबंधित पोस्ट

કાળઝાળ ગરમીમાં લૂ થી બચવા ખાઓ ‘કાચી કેરી’નું રાયતું, જાણો કેવી રીતે બનાવશો ઘરે

Karnavati 24 News

ક્રેસંટ, ઘોઘાસર્કલ, રૂપાણી, વડવા પાદરદેવકી સહિતના અનેક વિસ્તારોમાં ગણેશ ઉત્સવ સંદર્ભે તડામાર તૈયારીઓ

Karnavati 24 News

નવરાત્રિમાં નવમીના દિવસે હવન શા માટે જરૂરી છે? જાણો તેની વિધિ અને સામગ્રી….

Karnavati 24 News

હેલ્થ ટીપ્સઃ 20 રૂપિયાની આ વસ્તુ પેટની સમસ્યા દૂર કરશે, જાણો કેવી રીતે ઉપયોગ કરવો

Admin

Weight Loss By Lemon Water: શું લીંબુ પાણી ખરેખર તમારું વજન ઓછું કરે છે? અહીં સત્ય જાણો

Karnavati 24 News

શું પુરુષો ખરેખર પ્રેગ્નન્ટ હોઈ શકે છે? જાણો સમગ્ર પ્રક્રિયા

Karnavati 24 News