Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

નિવૃત્ત થઈ રહેલા રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમારજીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શુભકામનાઓ પાઠવી



(જી.એન.એસ) તા. 31

ગાંધીનગર,

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નિવૃત્ત થઈ રહેલા મુખ્ય સચિવ શ્રી રાજકુમારજીને શુભકામનાઓ પાઠવી હતી.

રાજ્યના મુખ્ય સચિવ પદેથી નિવૃત્ત થઈ રહેલા શ્રી રાજકુમારજી આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. રાજ્યપાલશ્રીએ શ્રી રાજકુમારજીના મુખ્ય સચિવ તરીકેના કાર્યકાળની પ્રશંસા કરીને તેમને અભિનંદન આપ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.

संबंधित पोस्ट

જૈન તીર્થ ક્ષેત્ર પાલીતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે રૂ. ૫૨ કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

મહિલા સશકિતકરણ માટે સચિવાલય તાલીમ કેંદ્ર (સ્પીપા) ગાંધીનગરની નવીન પહેલ

Gujarat Desk

દીવના વણાંકબારાની વિદ્યાર્થીનીએ આઈઆઈએમમાં સ્થાન મેળવતા અભિનંદન વર્ષા . .

Karnavati 24 News

ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને સુરત એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિર યોજાઈ

Admin

ગુજરાતમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

અમરેલી જિલ્લાના બાગાયતદાર ખેડૂતો ફળ પાક વાવેતરની બીજા-ત્રીજા વર્ષની સહાય માટે તા.૩૧ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

Karnavati 24 News
Translate »