Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ₹45.37 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં રિન્યુએબલ એનર્જીનો વધુને વધુ ઉપયોગ થાય તેવા પર્યાવરણ પ્રિય અભિગમ સાથે રાજ્યની વધુ 32 નગરપાલિકાઓને 60 સ્થળોએ સોલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ₹45.37 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

નગરપાલિકાઓ પોતાના STP, WTP, પંપિગ સ્ટેશન્સ, વોટર વર્ક્સ અને નગરપાલિકાના બાંધકામોમાં સોલાર પ્લાન્ટ સ્થાપીને સોલાર વીજઉત્પાદનથી આત્મનિર્ભરતા મેળવી શકે તેવો હેતુ આ પાછળ રહેલો છે.

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બિનપરંપરાગત ઊર્જાનો ઉપયોગ થવાથી ભવિષ્યમાં તેમના વીજબિલમાં અંદાજે 50% સુધીની બચત થઈ શકશે.

संबंधित पोस्ट

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ‘વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતાઓને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલયમાં આમંત્રિત કરીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

Karnavati 24 News

रात को झूलों से चमन हो रहा रामलीला मैदान, नगर में लगे मेले से लोगो में काफी उत्साह है

Admin

पुलिस स्कूलों में जाकर छात्रों को कर रही साइबर अपराध के बारे में जागरूक

Karnavati 24 News

છેલ્લા કેટલાક મહિનાઓથી હંસલ મહેતાના આશ્રય હેઠળ નિર્મિત વેબ સિરીઝ ‘સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી’માં ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ નિરહુઆની હાજરીને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. ‘

कौन है अयमान अल जवाहिरी- अल कायदा प्रमुख अमेरिकी हमले में मारा गया?

Karnavati 24 News

असम “जिहादी गतिविधियों” का केंद्र बन रहा है: मुख्यमंत्री हिमंत बिस्वा सरमा

Karnavati 24 News
Translate »