Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકારના રેલવે, પોસ્ટ, બેક, આયકર, ઉધોગ વિભાગમાં મળી સૌરાષ્ટ્ર વાસીઓને રોજગારી

વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકારના રેલવે, પોસ્ટ, બેક, આયકર, ઉધોગ વિભાગમાં મળી સૌરાષ્ટ્ર વાસીઓને રોજગારી રાજકોટમાં યોજાયેલ રોજગાર મેળામાં ૧૯૧ ઉમેદવારોને સરકારી નોકરીના નિમણુંક પત્રોના વિતરણ પોતાની અલગ ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યો છે. ભારતમાં યોજાયેલ જી-૨૦ — નરેન્દ્ર મોતી સમિટમાં વિશ્વના અગ્રણી ૨૦ દેશો જોડાયા હતા. હાલની સરકાર દ્વારા ઝડપથી પારદર્શક અને ઓનલાઇન ભરતી થઈ રહી છે જેનું જીવંત ઉદાહરણ આજે થયેલ ભરતી છે. ‘નેશનલ ફર્સ્ટ’ સૌની સેવાનો હેતુ રહેવો જોઈએ. સૌના સાથ- સહકારથી રાષ્ટ્ર ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ મંત્રીએ નવનિયુક્ત ઉમેદવારોને પાઠવી હતી. આ કાર્યક્રમમાં મહાનુભવોનુ સ્વાગત તથા પ્રાસંગિક પ્રવચન ડી.આર.એમ. અનીલકુમાર જૈને કર્યું હતું. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રામભાઇ મોકરિયા, ધારાસભ્ય ડો. દેશના અમૃત કાળનો પ્રારંભ થયો. દર્શિતાબેન શાહ, રાજકોટ મેયર છે ત્યારે આ મોકાનો લાભ લઇને ડો. પ્રદીપડવ , પૂર્વ મંત્રી દેશસેવામાં પ્રવૃત્ત થવા મંત્રી રૂપાલએ ગોવિંદભાઈ પટેલ, રોજગારી નવનિયુક્ત ઉમેદવારોને અનુરોધ મેળવનાર યુવાનો વગેરે ઉપસ્થિત કરતાં કહ્યું હતું કે આપણો દેશે વિશ્વમાં રહ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રતિબિંબ રાજકોટ તા. ૧૩ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશના ૭૧ હજારથી વધુ ઉમેદવારોને કેન્દ્રની સરકારી નોકરી માટેના નિમણૂંક પત્ર વિતરણનો કાર્યક્રમ દેશના ૪૫ સ્થળોએ યોજાયો હતો. આ શૃંખલા અન્વયે સૌરાષ્ટ્ર કક્ષાનો રોજગાર મેળો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને રાજકોટના જગજીવનરામ સીનીયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ, કોઠી કમ્પાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યનું જીવંત પ્રસારણ કરાયું હતું. આ પ્રસંગે વડાપ્રધાનએ કહ્યું હતું કે દેશના યુવાનોને દરેક ક્ષેત્રે રોજગારી મળે તે માટે પ્રતિબધ્ધ કેન્દ્ર સરકારે અનેક પ્રયાસો કર્યા છે. જેના ભાગરૂપે લાખો યુવાનો રોજગારી મેળવી રહયા છે. અનેક ક્ષેત્રની કાયાપલટ કરી રોજગારીની તકો યુવાનો માટે નિર્માણ કરાઈ છે. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાએ રેલવે, પોસ્ટ, બેક્ર, આયકર, ઉદ્યોગ વિભાગમાં વિવિધ પદો પર નોકરી મેળવનાર ૧૯૧ ઉમેદવારોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે આ રોજગાર મેળા થકી લાખો યુવાનોને રોજગારી આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઇ રહ્યું છે. દેશના R y વિકાસની ધોરી નસ ભારતીય રેલવેને માનવામાં આવે છે, એટલે જ રેલવેને રોજગાર મેળામાં આયોજક બનાવાયું છે. દેશમાં સ્વચ્છતામાં અને રોજગારી આપવામાં રેલવે મોખરે છે.

संबंधित पोस्ट

शिवसेना में पहले भी बगावत: 2014 में बीजेपी के साथ नहीं गए तो पार्टी तोड़ने को तैयार थे शिंदे गुट, उद्धव को झुकना पड़ा

Karnavati 24 News

महाराष्ट्र – नये CM एकनाथ शिंदे पर शिवसेना हुई हमलावर

दिल्ली: NDMC बैठक के दौरान BJP ने केजरीवाल के घर की मरम्मत का मुद्दा उठाया

Karnavati 24 News

सशक्तिकरण पर प्रधानमंत्री नरेंद्र मोदी का जोर; वित्त मंत्री निर्मला सीतारमण का बयान

Karnavati 24 News

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર વધુ એક પ્રહાર, કહ્યું- ઈલારા પર કોણ નિયંત્રણ કરે છે?

Karnavati 24 News

कोलकाता: विश्वभारती कैंपस में राजनाथ सिंह, बीबीसी डॉक्यूमेंट्री दिखाने की छात्र संस्था की कोशिश नाकाम

Admin
Translate »